SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૬૭ ] સુખદુઃખના વિચાર ઉપર બેધદાયક ભંગી. છે ને છે–પુન્યાનુબંધી પુચકારક અભયકુમાર મંત્રીશ્વરની પેઠે. છે ને નથી –પાપાનુબંધી સુખગીને અહીં છે પણ ભવાંતરમાં નથી. વેશ્યાની માફક. નથી ને છે–અહીં સુખસંપત્તિ પ્રાપ્ત ન થવાથી વૈરાગ્ય પાળી, ચારિત્ર લઈ તપ–જપ–સંયમમાં સાવધાનપણે વર્તતા અકિંચન-નિ –આણગાર આગામી ભવે સ્વર્ગ–મોક્ષાદિના સુખ પામે છે તેની જેમ. નથી ને નથી:–મહાપાપકર્મથી નીચ અવતાર પામી, પાછાં નીચ કર્મ કરી દુર્ગતિમાં જનાર, અહીં સુખી નથી તેમ ભવાંતરમાં પણ તેને સુખ મળનાર નથી તે કસાઈ, વાઘરી વિગેરેની પેઠે. સાર–આ મનુષ્યલોકમાં સત્કર્મ કરીને જીવવું અથવા મરવું સારું. એથી અન્યથા દુષ્કર્મ કરી વિપરીત આચરણ કરવું સારું નથી. [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩. ] T આ દાનધર્મનું આરાધન દાન ત્રણ પ્રકારે કરાય છે: (૧) દાતૃશુદ્ધ (૨) દેવશુદ્ધ, અને (૩) ગ્રાહકશુદ્ધ. આ ત્રણ પ્રકારવડે શુદ્ધ દાન સર્વ “ શુભ અર્થની સિદ્ધિને કરનારું થાય છે. ૧. દાતૃશ્રદ્ધઃ—જેના ચિત્તમાં ઈષ્યો અને પશ્ચાત્તાપાદિ
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy