SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ ઃ [ ૧૩૭ ], ૨૦. માર્ગમાં ચાલતાં આડુંઅવળું જોતાં નહીં, વાત કરતાં નહીં, પણ માર્ગ જેનાથકા જયણા સહિત ચાલ્યા જતા હતા. ૨૧. બીજે વર્ષે પ્રભુ, ઈન્દ્રદત્ત વસ્ત્ર ત્યજીને છૂટા બાહુથી વિચરતા હતા. . (૨) વિહારપ્રસંગે નિસ્પૃહી મહાવીર પ્રભુનાં નિવાસસ્થાન, ૧. ભગવાન કોઈ વખતે નિર્જન વનમાં, ઝુંપડા-ઝુંપડીઓમાં, પાણી પીવા માટે કરેલી પરબમાં, કેઈ વખતે હાટે–દુકાનમાં તે કોઈ વખતે લુહાર વગેરેની કેડામાં અથવા ઘાસની ગંજીઓ નીચે, એમ જુદે જુદે સ્થળે ધ્યાન-સમાધિસ્થ રહેતા. - ૨. કઈ વખતે પરામાં, બાગમાંના ઘરમાં કે શહેરમાં રહેતા, તો કઈ વખતે મસાણમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે કાઉસગ્ગ ધ્યાને રહેતા. ૩. એ રીતે એવાં સ્થળામાં રહેતા થકાં તે શ્રમણ ભગવાન પ્રમાદ રહિત સમાધિમાં લીન થઈ બરાબર તેરમાં વર્ષ પર્યત પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. . ૪. દીક્ષા લીધા પછી ભગવાન કયારે પણ નિદ્રા લેતા નહતા, હમેશાં જાગૃત રહેતા. સાડાબાર વર્ષ પર્યત જમીન પર બેઠા પણ નથી. - ૫. તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણ જાગૃત રહેતા, કદાચ નિદ્રા આવવા માંડતી તે તેને ઉપાયથી દૂર કરતા. ૬. ઉપરોક્ત સ્થળોમાં રહેતા ભગવાનને ભયંકર અનેક ઉપસર્ગો થયા હતા.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy