SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૧૨૯ ] હિતશિક્ષા-સારધ. " (ચિદાનંદજીત હિતશિક્ષા અંતર્ગત ) સપક્રમ આયુ કહ્ય, પંચમ કાળ મજાર; સેપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર મંદ શ્વાસ સ્વરમેં ચલત, અલ્પ ઉમર હોય ક્ષીણ અધિક શ્વાસ ચલત અધિક, હીણુ હેત પરવીણ. ચાર સમાધિ લીન નર, ષ શુભ ધ્યાન મજાર; તુણુભાવ બેઠા ક્યું દસ, એલત દ્વાદશ ધાર. ચાલત સલસ સેવતાં, ચલત ધાસ બાવીશ; નારી ભેગવતાં જાણજે, ઘટત ધાસ છત્રીશ. ડી વેળામાંહે જસ, વહત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બેલ ઘટે, રેગ હોય તો તાસ. અધિક નહિ બોલીએ, નહિ રહીએ પડય; અતિ શીદ નવિ ચાલીએ, જે વિવેક મન હોય. સારબંધ:આ પંચમ કાળમાં જેને આઘાત લાગે એવું સેપક્રમ આયુ પ્રાયે કહ્યું છે. સેપક્રમ આયુષ્યમાં સમુદ્યાત અણજાણ્યું મૃત્યુ અનેકવિધ થાય છે. ' જે અભ્યાસગે છેડા શ્વાસ લેવાય તે થોડી જ ઉમર ઘટે અને રોગાદિ કારણે કે વિષયાસક્તિયેગે વધારે પ્રમાણમાં શ્વાસ લેવાય છે તે ખરેખર વિશેષ ઉમર થોડા સમયમાં ક્ષીણ થઈ જાય છે. - સમાધિમાં લીન રહેનાર જ્યારે ચાર શ્વાસ લે છે, ત્યારે શુભ
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy