SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ + ૪૨૩ સભામાંથી : અમારી પાસે જ આત્મજ્ઞાન નથી તે અમે અમારા બાળકાને કયાંથી આપીએ આત્મજ્ઞાન ? ... મહારાજશ્રી : આત્મજ્ઞાન વિના, આત્માના ચૈતન્ય અને એકત્વને સમજ્યા વિના, આત્મા સાથે પ્રેમ કર્યો વિના કાઈપણુ ધર્મક્રિયા ફળદાયી નહિ બને. આત્મવિશુદ્ધિનુ ફળ પ્રાપ્ત નહિ થાય, જીવન-વ્યવહારમાં નમે સાચી શાતિ, આંતર પ્રસન્નતા પ્રાપ્ત નહિં કરી શકે. આથી ફરી કરીને કહું છું કે આત્મપ્રેમી બને, આત્મજ્ઞાની અના. આત્માના એકત્વનુ’ ચિત્તન કરીને, સસારના તમામ સંખ'ધનુ' ન્ય પશુ સમજી લે. સંસારનેા કાઇ જ સબંધ વાસ્તવિક નથી. આટલું જાણવાથી, આટલું હૃદયસ્થ કરવાથી મારથ્ય ભાવ પ્રગટ થશે જ, પ્રવચન-૨૩ ‘એ મારૂં' કહ્યું નથી માનતે,' ભલે ન માને, મારે અને તેને શે સંબંધ? ન માનવુ' હાય તા ન માને, મારી કહેવાની ફરજ પૂરી થઈ, તેનુ કલ્યાણ થાઓ.’ માધ્યસ્થ્ય ભાવનાને અભ્યાસ માણસને સાચા વિરાગી બનાવે છે. વિરાગી પાસે માધ્યસ્થ્ય ભાવના હાવી જ જોઈએ. ગમતા વિષયાના સચાગ અને વિયેાગમાં રામરહિત અને શેકરહિત મનવા માટે માસ્થ્ય-ઉપેક્ષા ભાવના નિતાંત જરૂરી છે. અનિવાય છે. અનિષ્ટ–અણુગમતા વિષયના સચાગ-ત્રિયાગમાં પણ રાગ દ્વેષથી ખચવું આવશ્યક છે. ઉપેક્ષા-ભાવનાથી વિરાગી મનેેલે આત્મા રાગદ્વેષથી ખચી શકે છે. હદયને ચાર ભાવનાઓથી લેાછલ કરી દા ધર્મની આરાધનાને પ્રાણવાન બનાવવા માટે આરાધકનું હૃદય મૈત્રી કા પ્રમાદ અને માધ્યસ્થ્ય-આ ચાર ભાવનાથી સભર-લાછલ હાવુ જોઇએ, ભાવનાએથી છલકાતુ હૃદય ધનુ' ગ્રાહક અને છે. ધના સ્વરૂપદનમાં આ ભાવનાઓને સમાવેશ કરીને શ્રી હરિભદ્રસૂરિજીએ અતિ ઉત્તમ-સર્વોત્તમ પ્રતિપાદન કર્યુ છે. તમે લા
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy