SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્યન છ * ૩૮૩ જૈન કનમાં માર્ગોનુસારિતાને આત્મવિકાસની પ્રથમ ભૂમિકા કહી છે. વિકાસની પ્રથમ ભૂમિકામાં “કોઈપણ જીવાત્મા હેાય તેથી માર્ગાનુસારિતા અનુમેદનીય છે. માર્ગોનુસારિતા: એમાચરોઢ સભામાંથી : ‘માર્ગાનુસરતા એટલે શું ? મહારાજશ્રી : માન અનુસારિતા માર્ગાનુસારતા! મા એટલે મેાક્ષમાર્ગી. મેાક્ષમા છે. સમ્યગ્રંદનજ્ઞાનચારિત્રાત્મક. એ માર્ગ તરફ લઈ જનાર જે શુષ્ણેા છે તેને માર્ગાનુસારિતા કહે છે. નેશનલ હાઈ-વે ’ રાષ્ટ્રીય ધારીમા હોય છે ને ? એ રેડ સુધી પહોંચાડનાર એપ્રેચ−રડ નથી હેતા ? માર્ગાનુસારતા ‘એપ્રાચ રોડ’ છે! માક્ષમાર્ગ સુધી પહોંચાડનાર મા! આ માર્ગ પર આવીને ઉભેલા જીવામાં પાંત્રીસ પ્રકારના ગુણેા હૈાય છે. જાણેા છે તે આ પાંત્રીસ પ્રકારના જીણુ ? આ જ ધમિન્દુ' ગ્રન્થમાં એ પાંત્રીસ ગુણુ ખતાન્યા છે. અને હવે ત્રણ ચાર દિવસ ખાદ એ ગુણાનુ જ વન-વિવેચન કરવાનું છે. ચાતુમાસ-વર્ષાવાસમાં એ ગુણેનુ વિવેચન પુરુ થઈ જાય તે સારું! જો કે ધર્માંબિન્દુ' ગ્રન્થ તે ઘણા માટે છે, તેમાં માર્ગાનુસારતાથી માંડીને મેાક્ષપ્રાપ્તિ સુધીને ક્રમિક વિકાસ મતાન્યેા છે, ક્રમિક આત્મવિકાસની સાધના કરનાર માટે ધબિન્દુ' ગ્રન્થ અત્યંત ઉપયાગી છે. દોષદશનની ટેવ છેડા : આપણે એ વાત કરી રહ્યા હતા કે મિથ્યાષ્ટિ જીવામાં જે માર્ગાનુસારી જીવા છે અને એમનામાં જે સત્ય-સતેષ–વિનય આદિ ગુણ છે, એ ગુણેાની હાર્દિક અનુભેદના કરવી જોઈએ, તમને હું ઘણીવાર અને વારંવાર કહું છું કે સંસારમાં દરેક જીવમાં કાઈને કાઈ શુ તે હેાય જ છે, ગુણુ વિના જૈનન્ય સાવિત જ નથી, એ ગુણ જોવાની આંખ અને નજર હેાવી જોઈએ. શુદૃષ્ટિથી જ ગુણુ નજરમાં આવે છે, જીણુ હેાય, પરંતુ શુદ્રષ્ટિ ન હેાય તે એ ગુણુ નહિ દેખાય. બીજાના માત્ર દેષ જ જોવાની ટેવવાળાને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy