SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન જેવી તમારી મરજી ! બીજી વાત એ છે કે સુખ માંગવાની જરૂર જ નથી. વગર માંગે જે મળી જતુ હાય તે માંગવાની જરૂર શી છે? તમે ધમ કરતા રહેા, સુખ તમને આપોઆપ મળતુ રહેશે ! : ૨૫ સંસારને વ્યવહાર ખ્યાલ હૈાય છે. કર્મીભરાંસે રાખી તે નિષ્ક્રીય પ્રસંગ વાચ્ચે હતા. જે માણસને ધન મેળવવાની પ્રમળ ઇચ્છા હશે, જે માણસના જીવનમાં પૈસાની કારમાં તંગી હશે તે માણુસ માટા ભાગે ધક્રિયાથી .તે ધનપ્રાપ્તિની જ માંગણી કરવાનો ! કારણ કે પૈસા વગર ચાલી નથી શકતા, ’ એવા તેનો સિધ્ધાંતનું તેને જ્ઞાન નથી હેતુ અને ભાગ્ય પર નથી રહી શકતા! ચેડાક વર્ષ પહેલાં મે એક • જે ના મળે તેમાંથી થોડાક ભાગ શુભમાં ખરચજે.’ વૃદ્ધની શીખ : વિલિયમ કોલગેટ અમેરિકન હતા, તે ગરીબ હતા, તેના મા-બાપ ઘરે સાબુ બનાવતા અને શહેરની શેરીઓમાં ફરીને તે વેચતા. આ કેાલગેટનો સાબુ કિંમતમાં સસ્તા હતા. આથી ગરીબ લેાકેા તે જલ્દી ખરીદ્વતા. એક દિવસ નિરાશ કેાલગેટને પિતાએ કહ્યું : • બેટા ! તુ ન્યૂયા' જા અને ત્યાં તારું ભાગ્ય અજમાવી જો, ’ વિલિયમે ઘર છેડ્યુ. ગામના સીમાડે એક વૃદ્ધ મળ્યા. તેમણે વિલિયમને પૂછ્યુ : શીદ જાય છે, બેટા ? ' વિલિયમે કહ્યું : ન્યૂયેા જ " કેમ સૂચે જઈ રહ્યો છે ?? < દાદા ! ભાગ્ય અજમાવવા જઉં છું ? · સરસ ! ચાલ મારે પણ ન્યૂયા જવું છે.' અને એ વૃદ્ધ અને વિલિયમ અને ન્યૂયા તરફ જવા આગળ વધ્યા. રસ્તામાં વૃદ્ધે કહ્યું : ‘જો વિલિયમ, ધ ́ધામાં કેટલીક બાબતનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. પહેલી બાબત છે, પ્રમાણિકતાની. ધંધામાં પ્રામાણિકતાનું ચૂસ્તપણે પાલન કરજે, બીજી ખાખત છે, વસ્તુમાં બનાવટ-ભેળસેળ કદી ન કરતા. માલમાં ભેળસેળ કરવાથી ધધા લાખા સમય સુધી નહિ ટકે.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy