SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળરાની લાલસા કરારક માને કર્યોથી દુર કરી દે છે, જ્યારે તેના કાર્યોની કેદ પ્રસ નહિ કરે ત્યારે તે સત્કાર્ય કરવાનું છેડી દે! સાપુના બધાજ સત્કાર્યની પ્રશંસા થાય એ કે એકતિક અને આખરી નિયમ નથી. જો તમારે પડ્યશ-નામ કમને ઉચ હશે તે તમારી પ્રશંસા નહિ થાય. તમે સારાં કામ કરતાં હશે તે પણ ટુંકે તમારી નિંદા કરશે? હરિદરિજ તે આત્મજ્ઞાની મહર્ષિ હતા. ગ્રંથરચનાનું તેમતું વફા હનું “રવાનુગ્રહ. જીવ પ્રત્યે ઉપકાર કરરાની બુદ્ધિથી તેઓએ આ ગ્રંથની રચના કરી છે, શું આમાઓને, તત્ત્વત્રિકે ને ધર્મતનો ધ થાય. મોક્ષમાર્ગનું જ્ઞાન મળે. માનવ જીવનના મહાન કર્વચની સમજ કાંપડે, એ સમજ અને દેશથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય, આત્માનંદના નવ થાય, ચા–રાથની ભાવના જગૃત થાય વગેરે આવા વિત્ર પરેડકરી ભાવનાથી પ્રેરિત બનીને આ આચારે ની રચના કરી છે. કાનું નવ જ એવું છે કે જે માત્રને પરોપકાર કરવા માટે ઉજત કરે : કડા બીજ રોનું દુઃખ સહન નથી કરી શકી. મક, પરદુખના નાશ માટે પુરુ કરાવીને જ જંપે ! અંતરાત્માને ઠંદેશે : સર્વક રીતરગજિનેશ્વરને આ સ્પષ્ટ નિર્ણય છે કે જ્ઞાનના અજવના લીધે જ જીવાત્માએ આ સંસારમાં ભટકી રહ્યા છે. રૂના અભાવના કારણે જ ત્રાસ અને અશાંતિ છે. કારે આ નિઅને પિતાને નિર્ણય બનારી, અને જ્ઞાન–પ્રકાશ આપવાનું પવિત્ર કાર્ય કર્યું છે. સેંકડો છે. આ માટે રાન-પ્રકાશ આપવા રચના કરી છે. આ તેમના લગ્ન પ્રકાર છે. મારો છે ઉપકાર ? આવા ની મહાપુરને ઉપકાર માને છે ? તમે કહે ખરો કે તમે કેને કેને ઉપકાર માને છે? ધન દેનાર ઉપકારી કે અમ દેનાર ઉશ્કા માન આપનાર ઉપકારી કે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy