SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૧૦૮ પરમાત્માને જન્મ થાય છે. દેવલેજના ૬૪ ઈન્દ્રો અને ગવાનને મેરૂ પર્વત પર લઈ જાય છે અને જન્મ-મહેસવ ઉજવે છે. ભગવાન મહાવીરને જયારે ઈન્દ્ર મેરૂપર્વત પર લઈ ગયા, નાનકડા દેહવા ભગવાન પર મોટા મોટા કળશમાંથી પાણીના ધંધ પડવા લાગ્યા ત્યારે ઈન્દ્રના મનમાં શંકા થઇ : આટલા નાના ભગવાન પર આટલે જોરદાર પાણીને ધોધ પડે છે. તે ભગવાન કેવી રીતે સહન કરી શકશે ? ઈન્દ્રને આ વિચાર કઈ ખરાબ ન હતું. પરંતુ તેને વિચાર અજ્ઞાનતાથી ભરેલું હતું ! પરમાત્માની અનંત શકિતનું વિસ્મરણ હતું! ભગવાન મહાવીરે અવધિજ્ઞાનથી ઈન્દ્રના મનના વિચારને જાણી લીધો અને ઈન્દ્રની અજ્ઞાનતાને દૂર કરવા માટે ભગવાને પિતાના પગને અગુઠો પર્વત પર દબા! પર્વત ડેલવા લાગે ! ઈન્દ્ર ગભરાયે, ઈદે અવધિજ્ઞાનથી જોયું : “કેણે પર્વત ફિલાવ્યો? આવું સાહસ કેણે કર્યું ?' જોઈને ઈન્દ શરમાઈ ગયે ! એહ! આ તે મારા પરમાત્માએ મને બેધ આપવા માટે પિતાની શક્તિને પરિચય આપે છે. ઈદે ભગવાનની ક્ષમા માગી. અવસ્થા-ચિંતનમાં પરમાત્માની બાહયાવરથાનું આવું ચિંતન કરવું જોઇએ, કે જેથી પરમાત્માની અલૌકિકાનું ભાન થાય અને પિતાના પામરતાને પરિચય થાય, તેમના જીવનમાંથી કે પ્રેરણાત મળે, તેમના પ્રત્યે લાક્તિભાવ વધે. મેરુપર્વત પર બનેલી આ ઘટનાની કલ્પના કરવાથી કેટલે બધે આહ્લાદ થાય છે! બીજી બાબત એ વિચારે કે પરમાત્માની સેવામા દેવલોકના ૬૪ ઈ છે અને કરડે દેવ હેવા છતાં પણ પરમાત્માને કેઈ ગર્વ નથી, ઘમંડ નથી, કેઈ અભિમાન નથી ! “મારી સેવામાં દેવ-દેવેન્દ્ર આવે છે. મારી સામે ઈન્દ્ર બળદ બની નાચે છે...” આ કેઈ સવ-ઉત્કષ નથી ! “ધન્ય છે ભગવંત આપની આ નિરાભિમાની દશા – આમ હૈયું આપોઆપ બેલી ઉઠે છે આટલા જ્ઞાની, આટલા શકિતશાળી હોવા છતાંય ભગવાન બીજા સમવસ્યક મિત્રો સાથે હળીમળી જાય છે! મિત્રોની સાથે
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy