SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮• : ૬. ૬. જાગે છે નિર. ન. તને હાકણ બનીને તાવશે. પતિ-પત્નીનું સદાચારી જીવન ! આદેશની સંરત છે. સદાચારી અને એક બીજાને વફાદાર પતિપત્નીના જ સંતાન આર્ય સંસ્કૃતિના સંરાહક અને મહેમાન આરાધક બની શકે છે. પેથડશા અને પથમિણીને એક જ સુપુત્ર તે ઝઝશ. કે હુએ પુત્ર? જે બાપ તેવા બેટો પડશ જેવો જ સુશલ, દનર અને પરમાત્મકત? ગુવા, શ્રદ્ધાવાન અને ચારિત્રવાન્ ! તમારે કેવાં સંતાન જોઈએ? સંતાનની ચિંતા છે તમને ? સંતાનના આત્માની ચિંતા છે? તમને ખૂદ તમારા આત્માની જ ચિંતા નથી પછી તમે તમારા સંતાનના આત્માની ચિંતા તા શું કરવાના દેશના હિતચિંતકે કહેવડાવનારાઓએ સમાજના કહેવાતા ઉદ્ધાકે, મહિલાઓને સુખી કરવાનો કે લેનારાઓએ, દુરાચાર અને ચરિચારને ફેલાવવાનું છે. પાપ કર્યું છે અને કરે છે. કેટલાક સજારૂ સાહિત્યકારે એ. કલાકારો એ અને શ્રીમતે એ દુરાચાર અને વ્યભિચારને ફેલાવો કરવાને અક્ષમ્ય અપરાધ કર્યો છે, અને કરે જય છે. અરે ! ભચારીઓને રફ આપવાના કાયદા બન્યા છે. સપાત જેવાં ઘોર પાપ આજ કાયદાની સથવારે બિન્ધાસ્ત થઈ રહ્યા છે. શું આવા પાપી કાયદાનું પાદન કરવા? આવા યદ:એનું ડેકોરાએ ઉલ્લંધન કરવું જોઇએ, તેને અસરકારક અને જોરદાર વિરોધ કરવા જોઈએ. પ્રજાન નિત્વ અને નિર્વી બનાવનાર પગલાઓને અસરકારક સપ્તમાં સખ્ત વિરોધ કરે છે, સદાચારના જેએ સુદર પક્ષપાતી હશે, તેઓ જ આ વિરોધ કરી શકશે. જેમને દુઃખને ભય નહિ હોય અને સુખનું પ્રભન નહિ હાથ તેઓ જ આ સામે વિરોધને ઝડે ઉચકી શકશે. કેવા રાષ્ટ્રમાં જીવન જીવવાનું છે? કહે છે કે કે ગાંધીજીના સિદ્ધાંત અનુસાર રાજ્ય કરે છે. મારી નજરે તે આજ ગાંધીજીના સિદ્ધાંતેની ખૂલે આમ હત્યા થઈ રહી છે, નિર્દયતાથી કતલ થઈ રહી છે. આ દેશ મહાવીર, બુદ્ધ, રામ અને કુષ્ણુને છે. એમના જ દેશમાં શીલ અને અજમો અને રાધના અને સિદ્ધાંત
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy