SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપૂજન કરીને તમે ૧. દુ:ખાના ભયથી મુક્ત બન્યા છે ? ૨ ગુણવાન પુરુષા પ્રત્યે અદ્વેષી બન્યા છે ? ૩, પવિત્ર કાર્યોમાં નિત્ય ઉન્નચિત બન્યા છે ? હૂ બીજા મનુષ્યેાની પ્રગતિ–ઉન્નતિ જોયને રાજી થનારા માણસા મહુ ઓછા હેાય છે. ઇર્ષ્યાથી પ્રેરાઇને માણસ ખેતી આક્ષેપબાજી કરતા હાય છે. * ભય અને લેાભન પર સ`પૂર્ણ કાબૂ મેળવ્યા વિના સાધુ પણ સ્મશાન શૂન્યગ્રહ વગેરે સ્થાનામાં રાત્રિનિવાસ નથી કરી શકતા તે। સાથી કેમ જ કરી શકે? * ‘જહાસુક્ષ્મ જૈન શ્રમણ પર પરાનુ' અનુપમ સૂત્ર છે. કેટલા સુદરભાવ છે આ સૂત્રને સમજાવાય એટલું તમને સમજાવ્યુ`... છતાં ન માનેા । તમને સુખ ઉપજે તેમ કરે! પેાતાનું કહ્યું ન માને, તેના માટે પણ સુખની જ કામના "י પ્રવચન/ યાકિનીમહંત્તરાસુનું મહાન ધૃતધર્માચાર્ય દેવશ્રી હરિલકસૂરિજી ધ બિંદુ અન્થમાં ધર્માંનું સ્વરૂપ સમજાવી રહ્યા છે वचनाद्यनुष्ठानमविरुद्धाद्ययोदितम् । मैत्र्यादिभावसयुक्त' तद्धर्म इति कीमतें ॥ ૧૭ કાર્પણ ક્રિયા, કાઈપણ અનુષ્ઠાન સફળતાની દૃષ્ટિથી કાર્ય છે. ઇચ્છિત પરિણામ મેળવવાના ખ્યાલથી કરાય છે. ક્રાય નાન
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy