SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. હિંસા આદિ વૃત્તિએમાં ઐહિક, પારલૌકિક દાષાનું દર્શનું કરી, તે વૃતિને રાકવી (૭, ૪). ૧૫. હિંસા આદિ દેશેામાં દુ:ખપણાની જ ભાવના કરી તેમને ત્યજવા (૭, ૫). ૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાઓ (૭, ૬). ૧૭. પૃથપિવત સત્રચાર અને એકત્વત્રિત નિવિચાર આદિ ચાર શુક્લધ્યાના (૯, ૪૧–૪૬ ). ૧૮. નિર્જરા અને મેક્ષિ (૯, ૩ અને ૧૦, ૩). ૧૯. જ્ઞાનસહિત ચારિત્ર એ જ નિર્જરા અને મેાક્ષને હેતુ (૧, ૧). ९१ ૧૪. પ્રતિપક્ષ ભાવનાવા હિંસા આદિકવિતાને રાકવા (૨, ૩૩૩૪). ૧૫. વિવેકની દૃષ્ટિમાં અધ કૌશય દુઃખરૂપ જ છે (૨, ૧૫). ૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાએ (૧, ૩૩). ૧૭. સવિતક, નિર્વિતક,, સવિચાર અને નિર્વિચાર રૂપ ચાર સંપ્રજ્ઞાત સમાધિએ (૧, ૧૬ અને ૪૧, ૪૪). ૧૮. આંશિકહાન – અધી પરમ અને સ થાહાન (૨, ૨૫). ૧૯. સાંગયેાગસહિત વિવકખ્યાતિ એ જ હાનના ઉપાય (૨, ૨૬). ૧. આ ચાર ભાવના છે અને તેમના ઉપર બહુ ભાર આપવામા આવે છે. બૌદ્ધપર પરામાં બ્રહ્મવિહાર' કહેવાય ૨. આ ચાર ક્થાનના ભેદો બૌદ્ધ દશનમાં પ્રસિદ્ધ છે. ૐ આને બૌદ્ધ દર્શનમાં નિર્દે કહે છે, જે ત્રીજું આય સત્ય છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy