SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮-સુત્ર ૨૨-૨૪ સલ કાર્ય ઉત્પન્ન નથી કરતા. એ જ રીતે દર્શનાવરણને અનુભાવ નશક્તિને તીવ્ર કે મણે આવૃત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદાન આદિ અન્ય કર્માંનાં કાર્યોંને નથી કરતા. કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાને અનુભાવખ ધને નિયમ પણ મૂલપ્રકૃતિમાં જ લાગુ પડે છે, ઉત્તરપ્રકૃતિમાં નહિ, કારણ કે, કાઈ પણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અવ્યવસાયને મળે તે જ કની ખીજી ઉત્તરપ્રકૃતિરૂપે બદલાઈ જતી હેાવાથી, પ્રથમનેા અનુભાવ ખલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મં ફળ આપે છે. જેમકે, મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુતજ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પ્રામે, ત્યારે મતિજ્ઞાનાવરણુના અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનને કે અવધિ આદિ જ્ઞાનને આવૃત કરવાનુ કામ કરે છે. ઉત્તરપ્રકૃતિએમાં પણ કેટલીક એવી છે કે, જે સજાતીય હેાવા છતા પરસ્પર સંક્રમ નથી પામતી. જેમ, દર્શનમેાહ અને ચારિત્રમેહમાં દર્શનમાહ ચારિત્રમેાહરૂપે કે ચારિત્રમેાહનમાહરૂપે સંક્રમ નથી પામતા; એ જ રીતે નારક આયુષ તિર્યંચ આયુષરૂપે કે તે આયુષ અન્ય કાઈ આયુષરૂપે સંક્રમ નથી પામતુ. પ્રકૃતિસક્રમની પેઠે અધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને મળે ફેરફાર થાય છે, તીવ્ર રસ મદ અને મદ રસ તીવ્ર બને છે; તેમજ સ્થિતિ ઉત્કૃષ્ટમાંથી જધન્ય અને જધન્યમાંથી ઉત્કૃષ્ટ બને છે. અનુભાવ પ્રમાણે કનુ કમ આત્મપ્રદેશથી છૂટું જ 1 પડે છે, સલગ્ન રહેતું નથી. એ જ કનિવૃત્તિ-નિરા ∞ોચ પછી થતી મની દ્દશા તીવ્ર કે મંદ કળ વેદાયુ એટલે તે
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy