SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ સૂત્ર ૨૯ રહ્યું સ્પર્શન, રસન અને બ્રાણ ચારે ઈથિી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં ભળી જવાથી ફકત રસન અને ઘાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે. પ્રવે--કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું ? ઉ૦-છવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પતિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કની ઉત્પત્તિના અર્થાત અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનુ વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ આંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંપાત એ ત્રણે હેતુઓથી અચાક્ષુષ ધ બને છે. [૨૮] હવે “સત ' ની વ્યાખ્યા કહે છેઃ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।२९। જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત અથતિ તદાત્મક છે તે સત્ કહેવાય છે. સના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ ૧ દિગબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમાં આક ઉપર છે. એમા ઓગણત્રીસમા નબર ઉપર “સ ત્રણગમ” એવું સૂત્ર છે, જે તાબરીય પરંપરામાં નથી. ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત ઔપનિષદ શાકરમત
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy