SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તવાથસૂત્ર આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચારતમાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપી પદથી કહી છે. [૩] રૂપ, મૂર્તત્વ, મૂર્તિ એ બધા શબ્દો સમાનાર્થક છે. રૂપ, રસ આદિ જે ગુણ છવ્યિો દ્વારા ગ્રહણ કરી શકાય છે, તે દિવ્યગ્રા ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુલના ગુણ ઇશ્ચિગ્રાહ્ય છે; એથી પુદ્ગલ એ મૂર્ત એટલે કે રૂપી છે. પુલ સિવાય બીજું કંઈ પણ દિવ્ય મૂર્તિ નથી, કેમ કે તે ઈવ્યિથી ગૃહીત થતું નથી; એથી જ રૂપિ– એ જ પુલને ધર્માસ્તિકાય આદિ ચાર તોથી ભિન્ન કરતું વૈધમ્ય છે. જો કે અતીદિય હેવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ વ્યા અને એમના ગુણે દિવ્યગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપ અમુક અવસ્થામાં તે જ ઈદિ દ્વારા ગ્રહણ થવાની ગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે અતીદિય હવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અરૂપી કહેવાતા ધર્મસ્તિકાય આદિ ચાર બેને તે ઇન્દ્રિયના વિષય બનવાની ગ્યતા જ હેતી નથી. આ જ અતીથિ પુલ અને અતીબિ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તફાવત છે. [૪] ઉપરનાં પાંચ દ્રવ્યોમાંથી આકાશ સુધીનાં ત્રણ કવ્યો અર્થાત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયા એક એક વ્યક્તિ રૂપ છે. એમની બે અથવા બેથી અધિક વ્યક્તિઓ હેતી નથી. એ રીતે જ એ ત્રણે નિક્તિ એટલે ક્રિયારહિત છે. એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ બે ધર્મો ઉક્ત ત્રણ પ્રત્યેનું સાધમ્ય અને જીવાસ્તિકાય તથા પુલાસ્તિકાયનું વૈધમ્ય છે. જીવ અને પુતલકવ્યની અનેક વ્યક્તિઓ છે અને તે ક્યિાશીલ પણ છે. જૈનદર્શન વેદાંતની માફક
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy