SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧- સૂત્ર ૧૮ ૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યા છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ સંદર્ભમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અથવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે જનન અવગ્રહ જ થાય છે અથત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહ આદિમાં નહિ. પટુક્રમમાં ઉપકરણે ક્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી. દૂર, રિતર હેવા છતાં પણ એગ્ય સન્નિધાન માત્રથી ઈધિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઈદ્રિય દ્વારા શરૂઆતમાં જ અથવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે પહુકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સયાગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઉલટું મંદકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અધ્યાતર રૂપ Aજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અથવગ્રહ રૂપ રીન છે અને છેવટને એશ સ્મૃતિરૂપ ધારણ જ્ઞાન છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy