SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જપની વ્યાપકતા અધ કરી શકાય ખરા ? પણ પછી વિચાર લાકે શું કરે છે? તે જોવા તે! દે.” - જો એમ થતુ હોય તેા ખુશીથી કરા, આગળ વધવુ છે. ’ ૩૫ આવ્યું કે આ ' અને તેણે કહ્યુ : કારણ કે આપણે પેલા છે આદિવાસીએ પાસેના એક ઝુંપડામાં ગયા, થોડી વારે તેમાંથી ધુમાડા નીકળ્યા અને ત્યાર પછી અર્ધા કલાકમાં જ વરસાદ વરસવા ખધ થઈ ગયા. વૈજ્ઞાનિકાના આશ્ચયને પાર રહ્યો નહિ. પેલા બે આદિવાસીએ પડાવ પર પાછા ફરતાં જ તેમણે પૂછ્યુ કે તમે ખરેખર શુ કર્યુ? તે અમને કહેા, ' પેલાએએ કહ્યું : ‘ સાહેબ ! અમે એક પક્ષીનાં પીંછા સળગાવી મત્રજપ કર્યા અને દેવને આ વરસાદ અંધ કરી દેવાની પ્રાર્થના કરી, એટલે દેવે આ વરસાદ અંધ કરી દીધા. જ્યારે જરૂર પડે છે, ત્યારે અમે આ પ્રમાણે કરીએ છીએ. અમને આ મંત્રજપમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. ’ ' આ શબ્દ સાંભળતાં જ વૈજ્ઞાનિક ટુકડીના આગેવાને કહ્યું : ૮ ખરેખર ! આ દુનિયા અનેક રહસ્યાથી ભરેલી છે ! ’ અહી પ્રાસંગિક એટલું જણાવી દઈ એ કે આપણે ત્યાં વરસાદ લાવવાના તથા વરસાદ ખેંધ કરવાના મા છે અને જાણકારી તેના સફલ પ્રયાગ કરે છે. કેટલાક મહાત્માઓએ પેાતાની વિશિષ્ટ શક્તિથી વરસાદ અને અરફનાં તાફાને અટકાવ્યાના દાખલાએ સાહિત્યમાં નોંધાયેલા છે. સ્વામી રામતીર્થ હિમાલયના એક ઊંચા ગિરિપ્રદેશમાં
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy