SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - જે એક પ્રકારને યજ્ઞ उपनिष्ठो द्विजश्रेष्ठोऽखिलयज्ञफलं लभेत् । सर्वेषामेव यज्ञानी, जायतेऽसौ महाफलः ॥ । “જપમાં નિષ્ઠાવાળે દ્વિશ્રેષ્ઠ પૂરા યજ્ઞનું ફૂલ ન પામે છે. સર્વે યમાં તે (જપયજ્ઞ) મહાલવાળે છે.” થડા વિવેચનથી આ કથનને મર્મ સમજી શકાશે. પ્રાચીન કાળથી ચાલી આવતી માન્યતા એવી હતી કે જે બ્રાહ્મણ–જે દ્વિજ અધ્યયન, અધ્યાપન, યજન, ચાજન, દાન અને પ્રતિગ્રહ એ ષટ્કર્મોમાં તત્પર રહે, તે દ્વિશ્રેષ્ઠ કહેવાય. અધ્યયન એટલે શા ભણવાં, અધ્યાપન એટલે શા બીજાને ભણાવવાં, યજન એટલે પિતે યજ્ઞ કર, સાજન એટલે બીજા પાસે યજ્ઞ કરાવ, દાન એટલે સાધુ, - સંત, દીન, દુઃખી, અનાથ, અભ્યાગત વગેરેને શક્તિ મુજબ - દાન આપવું અને પ્રતિગ્રહ એટલે વિધિપૂર્વક અપાયેલા દાનને સ્વીકાર કરે. પરંતુ આ પ્રાચીન માન્યતામાં પરિવર્તન આણવા માટે અહીં એમ કહેવામાં આવ્યું કે નનિષ્ઠો દિક: ” એટલે જે બ્રાહ્મણુજે દ્વિજ જપમાં - નિષ્ઠાવાળો છે, અર્થાત્ જે નિત્ય-નિયમિત જપ કરે છે, તેને દ્વિશ્રેષ્ઠ જાણ. તાત્પર્ય કે કર્મ કરવાથી બ્રાહ્મણોમાં જે શ્રેષ્ઠતા આવતી નથી, તે જયનિષ્ઠ બનવાથી આવે છે. ' “જપનિષ્ઠ બનવાથી શું ફળ મળે? એના ઉત્તરમાં તેમણે જણાવી દીધું કે પુષ્કળ દ્રવ્ય ખર્ચીને તમે એક ' મેટે યજ્ઞ કરે, તેનું જેટલું ફલ મળે, તે જ નિષ્ઠ ધાથી મળી જાય છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy