SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ધ્યાન રહસ્ય ત્કાર કે પરમાત્મદર્શનના ધ્યેયને પહેાંચવા માટે જ પ્રયત્નશીલ રહેવું. પ્રશ્ન-ધ્યાનના અભ્યાસ ન કરવામાં આવે તે કઈ નુકશાન ખરું? ઉત્તર-ઘણું માટુ'. ચિત્ત મલિન હાય, અસ્વસ્થ હોય તે જીવનના સાચેા આનંદ માણી શકાતો નથી કે કોઈપણ ધાર્મિક–આધ્યાત્મિક ક્રિયા શુદ્ધ સ્વરૂપે થઈ શકતી નથી.આ શુ ઓછુ નુકશાન છે.? પ્રશ્ન-ઈશ્વરની ભકિત કરીએ પણ તેનું ધ્યાન નં. ધરીએ તે ? ઉત્તર–ભકિતની પૂર્ણતા ધ્યાનથી જ થાય છે. ધ્યાન વિના ભક્તિના રંગ જામતા નથૈ. પ્રશ્ન- હું આત્મા છું, પરબ્રહ્મ છું' એવું જ્ઞાન થયા. પછી ધ્યાનાભ્યાસની જરૂર ખરી ? ઉત્તર-‘હું આત્મા છું” ‘પરબ્રહ્મ છું” એવા માત્ર બુદ્ધિસ્પર્શી જ્ઞાનથી કલ્યાણ થતું નથી, તે જ્યારે આત્મસાત્ અને ત્યારે જ સાચેા લાભ થાય છે અને તે માટે ધ્યાનાભ્યાસની ખાસ જરૂર છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy