SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ પ્રશ્નોત્તરી નામ અંગે વિશેષ વિચાર કરીએ તે તેનું કઈને કઈ સ્વરૂપે આપણા મનમાં અંકિત થાય છે. શાસ્ત્ર અને સત્સંગ તેમાં સારી સહાય કરી શકે છે. ' પ્રશ્ન-આપણે રામ-રામ-રામ એ રીતે ભગવાનનું સ્મરણ કરવા માંડીએ પણ મરા-મરા-મરા એ ઉચ્ચાર થતાં કેઈદેષ લાગે તે એ નામ સ્મરણનું ફળ મળે ખરું ? - ઉત્તર–રામ શબ્દનો અખલિત ઉચાર કરતાં મર મરા એવો શબ્દ શ્રવણગોચર થાય ખરો, પણ મૂલ વૃત્તિ રામનામ જપવાની છે, એટલે તેમાં દેષ લાગે નહિ. - પ્રશ્ન-ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવા માટે વાદવિવાદ કરવામાં આવે તે તેથી લાભ ખરે? - ઉત્તર-વાદવિવાદની બાબત એવી છે કે સહુ પિતાને પક્ષ સાચા કરવા મથે છે અને તેમાં અન્ય દ્વારા કહેવાયેલી સાચી હકીકતનો પણ સ્વીકાર થતું નથી. પરિણામે આવા વાદવિવાદે એક-બીજામાં કટુતા વધારનારા બને છે. જે વાદવિવાદ મધ્યસ્થ વૃત્તિએ થાય તો તેમાંથી તવ નીકળે અને તે મોટો લાભ છે. આ પ્રશ્ન–ભગવાનનું નામ સ્મરણ કરીએ તે ઠીક કે ભગવાનનું ભજનકીર્તન કરીએ તે ઠીક ? ' . - ઉત્તર-ભગવાનનું નામસ્મરણ કરીએ તે પણ ઠીક છે અને તેમનું ભજનકીર્તન કરીએ તે પણ ઠીક છે, પરંતુ પાયાને સંસ્કાર નામસ્મરણ છે, તેથી તેના પર પ્રથમ લક્ષ્ય
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy