SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ રહe - આ જાપ્ય મંત્ર છે. તેની રોજ ૧૦ માળા એક મહિના સુધી ફેરવવાથી ધનની વૃદ્ધિ થાય છે. સર્વ પ્રકારના લાભ માટે (૧૩૦) ? શ્રી કરી ફર્સ્ટ ફ્રી ઘંટા રોડસ્તુતે રર : : હિ ! આ ઘંટાકર્ણનો મંત્ર છે. ઉત્તર દિશા તરફ મુખ રાખી લાલ માળા ફેરવવાથી સર્વ પ્રકારે લાભ થાય છે. લક્ષ્મી તથા સુખ-સૌભાગ્ય માટે (૧૩૧) ૪ ફૂ શ્રી કરી ૐ ઘંટાવક્ર જીવી જ . पूरय पूरय सुख-सौभाग्यं कुरु कुरु स्वाहा । ઘંટાકર્ણના આ મંત્રની ધનતેરશના દિવસે ચાલીશ માળા, કાળીચૌદશ કે રૂપચૌદશને દિવસે બેંતાલીશ માળો અને દિવાળીના દિવસે તેંતાલીશ માળા ગણવાથી લક્ષ્મી તથા સુખ-સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. મુકદ્દે જિતવા માટે (૧૩૨) » gવતિ ને પણ સ્ત્રી નિ વાશ. पूर्णि ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुरु स्वाहा । રોજ શ્રી પદ્માવતી દેવીનું પૂજન કરવું તથા પ્રવાઇ કે લાલ સૂતરના મણકાની ૧ માળા ફેરવવી. તેથી મુકદ્દમે જીવી શકાય છે.'
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy