SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જપ-રહસ્ય. તેટલી સારી જાતના હોવા જોઈએ અને તે અગાઉથી સાફ કરી લેવા જોઈએ. (૪) પુષ્પોપચાર એટલે પુષ્પ વડે પૂજા કરવી.. આ પુખે દેવને પ્રિય હોય તેવાં અને તાજાં વાપરવાં. દાખલા તરીકે શ્રી મહાલક્ષ્મીનું પૂજન હોય તો એનચંપાનાં પુષ્પ વાપરવાં, શ્રી પદ્માવતીજીનું પૂજન હોય તે લાલ કરેણ. કે કમળ વાપરવાં, વગેરે. જ્યાં આવું ખાસ વિધાન ન હોય. ત્યાં સારાં સુગંધી પુપનો ઉપચાગ કરી શકાય. આ પુષ્પ પ્રથમ અંગૂઠા તથા તર્જની આંગળી વડે પકડી મંત્ર બેલીને ચડાવવાનું હોય છે. . (૫) ને પચાર એટલે નૈવેદ્ય ધરીને પૂજન કરવું. આમાં ક્યા દેવને કયું નૈવેદ્ય વધારે પ્રિય છે, તે ધ્યાન રાખી બધું તૈયાર કરવાનું હોય છે અને તે શ્રદ્ધાપૂર્વક દેવને અર્પણ કરવાનું હોય છે. અહીં નૈવેદ્યમંત્રની સંખ્યા. ૧૦૮ કરવા માટે ૧૦૮ સાકરના ગાંગડાને ઉપગ કરી. શકાય છે. એટલે કે એક મંત્ર બેલી એક સાકરનો ગાંગડે. ચડાવી શકાય છે. સાકરનો ગાંગડે એ નૈવેદ્યનું પ્રતીક છે.. - (૬) દીપોપચાર એટલે દીપ વડે પૂજા કરવી. તેમાં ઘીને દીવે સન્મુખ ધરાવે એ દીપપૂજા છે. પરંતુ તેની સંખ્યા ૧૦૮ કરવા માટે અગાઉથી એવી દીપિકાઓ મેળવવી. જોઈએ કે જેમાં આટલા દીપકે પ્રકટાવી શકાય. તેના ખાડામાં ઘી ભરી, વાટે મૂકી મંત્ર ભણવાપૂર્વક દીપક પ્રકટાવવો જોઈએ. આવી સામગ્રીના અભાવે દીપકવાળી
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy