SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણમાલા વડે જયગણતરી ૨૦૭ પાઠે આવે છે, પણ નીતિનો પાયે ધર્મ છે. ધર્મથી રહિત નીતિનાં મૂળ જીવનમાં રોપાય શી રીતે? આપણા દેશની ' ધર્મનિરપેક્ષ રાજનીતિએ લગભગ ધર્મરહિત અવસ્થા સર્જી છે અને તેનાં ભયંકર પરિણામે આપણું સામે આવી રહ્યાં છે. આજે જપ–ધ્યાનાદિ પ્રવૃત્તિ પ્રત્યે વિમુખતા પ્રવર્તે છે, તેના મૂળમાં પણ આ જ વસ્તુ રહેલી છે. - અમે ઇચ્છીએ છીએ કે લોકે ધર્મ, અધ્યાત્મ, ચાગ આદિની મહત્તા સમજતા થાય અને જપ-ધ્યાનાદિ જેવી ઉત્તમ ક્રિયાઓને પિતાના જીવનમાં વણી દિવ્ય જીવનને સાક્ષાત્કાર કરે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy