SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] જપ ક્યારે કરવું? “જપ ક્યારે કરે? એ પ્રશ્ન પણ સ્પષ્ટ ઉત્તર માગે છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે વિવેચન કરીશું. - કેટલાક કહે છે કે અમારે આખા દિવસનો કાર્યક્રમ. એ રીતે ગોઠવાઈ ગયો હોય છે કે અમને સમય જ મળતું નથી, તો જપ ક્યારે કરીએ? એ વાત સાચી છે કે આજે જીવનની જંજાળ વધી છે અને પહેલાં કરતાં. વ્યાપાર-ધંધા કે નોકરી–ચાકરી પર વધારે ધ્યાન આપવું. પડે છે, આમ છતાં મન પર લેવાય તે જપ કરવા જેટલો. સમય જરૂર મળી રહે, એમ અમારું માનવું છે. - પ્રથમ તે આમ કહેનારા કેટલા વાગે ઉઠે છે?-- તે વિચારવું જોઈએ. જો તેઓ સાત-સાડા સાત વાગ્યે. ઉઠતા હોય, તે એ ટેવ સુધારવી જોઈએ અને વહેલા.. ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy