SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક બીજાક્ષરો અર્થ છેઃ “ધનસંપત્તિ અને તુષ્ટિ પુષ્ટિની અધિષ્ઠાત્રી. માતા મહાલક્ષ્મી ! મારાં દુઃખને નાશ કરો. * લક્ષ્મીની વૃદ્ધિ અને સ્થિરતા માટે આ બીજવાળા. ' મંત્રની ઉપાસના કરવામાં આવે છે. સૌન્દર્યની વૃદ્ધિ માટે. પણ આ બીજની ઉપાસના ઉપયોગી છે. આને સરસ્વતી બીજ કહે છે. એમાં +શું એ બેજ - વણે છે. - સરસ્વતી, – દુઃખનિવારણ. અર્થાત્ . “હે સરસ્વતી ! મારાં દુઃખનું નિવારણ કરે.” આને નૃસિંહ બીજ કહે છે. એમાં # + $ + . + એ ચાર વર્ણો છે. – નૃસિંહ, - બ્રહ્મ, રે – ઊર્વદંત. ૪ – દુઃખનિવારણ. આનો અર્થ છેઃ “હે. બહાસ્વરૂપ ઊર્વદંત ભગવાન નૃસિંહ! મારાં દુઓનું નિવારણ કેરે. ' ' હવે નીચેનાં બીજને અર્થ ન કરતાં તેની ઓળખાણ જ આપીશું. 2 – અંકુશબીજ છે. અ - અહંદુબજ છે. અરિહંતની ઉપાસનામાં ઉપચગી છે. સ્ત્રી - ઈન્દુબજ છે. નામ
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy