SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક બીજા ૭પ. ૐિકારને મહત્વ આપે છે, તેમ તંત્રકાર-મંત્રવિશારદા આને મહત્વ આપે છે. તેમાં સર્વ દેવતાઓને વાસ. | મનાચેલે છે. ભુવનેશ્વરી મહામાયાની ઉપાસનામાં આ - બીજની મુખ્યતા છે. તેની રચના : +૨+ દૃ + P એ. - ચાર વર્ષોથી થયેલી છે. તેમાં હું-શિવ, –સમૃદ્ધિ, રું વિશ્વમાતા, મુ-દુઃખનિવારણનો સંકેત કરે છે, એટલે - હે શિવ અને શક્તિ અને સમૃદ્ધિ આપો તથા મારાં દુઃખોનું નિવારણ કરો એવો અર્થ તેમાં રહેલું છે ' ' જૈન મતમાં ૪ થી પાર્શ્વનાથ, દ્ થી ધરણેન્દ્ર, થી. પદ્માવતીદેવી અને થી દુઃખનિવારણને સંકેત મનાયેલ છે, એટલે એને અંર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સેવક શ્રી ધરણેન્દ્ર તથા સેવિકા શ્રી પદ્માવતી ! મારાં દુઃખેનું નિવા-- રણ કરે, એવો થાય છે. જૈનમત હી કારમાં ૨૪: તીર્થકરોની સ્થાપના માને છે. . - - - આ - આને પ્રસાદબીજ કહેવામાં આવે છે. શ્રીશંકર : * ૨ અમે મંત્રચિંતામણિ ગ્રંથના બીજા ખંડના ત્રીજા પ્રકરણમાં હી કારને ઘણે અર્થવિસ્તાર કરેલ છે. તેમજ હી કારનો પરિચય આપવા માટે ૭ પ્રકરણ લખેલાં છે વળી હી-. કાર પર નોમને એક ખાસ ગ્રંથ રચી તેમાં હીરકાર વિષે. જાણવા જેવી અનેક બાબતો આપેલી છે. ૩ તે માટે અમારે રચેલ. શ્રી ઋષિમંડલ આરાધના નામને ગ્રંથે જુએ. :
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy