SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર એક રહસ્યમય વસ્તુ - આજે સચ્ચા સાંઈબાબા આ જ રીતે અનેક વસ્તુઓ આપે છે અને તેમને ભસ્મચમત્કાર તે ખૂબ જ જાણીતું છે. ' : તાત્પર્ય કે હજી મંત્રના ચમત્કારો અસ્ત પામ્યા નથી. જે મંત્રની વિધિસર સાધના કરવામાં આવે તો એ આજે પણ ફલદાયી થાય છે. - અહીં એટલું વિચારવું ઘટે કે જ્યારે વેદ, ઉપનિષદે, બ્રાહ્મણગ્રંથ, પુરાણ, અનેકવિધ શાસ્ત્રો, જિનાગમ, બૌદ્ધ પીટકે અને સેંકડે તંત્ર મંત્રની વાત કરી રહ્યા છે ત્યારે તેમાં તથ્ય જરૂર હશે ? - - જે મનન કરવા ગ્ય હોય, તે મંત્ર કહેવાય. શ્રી સાયણાયે વેદ પર નિરુક્ત કરતાં આ અર્થ કરેલો છે, -આ માન્યતા અનુસાર વેદની ત્રાચાઓ કે વેદનાં સૂત્રો તથા જૈન અને બૌદ્ધ ધર્મનાં કેટલાંક સૂત્રો મંત્રો ગણાયા છે. દાખલા તરીકે– . . . . . . . અસરો મા સદ્ મચા 1 . ' તમસો માં રોતિમા " . - મૃત્યો મૃતં જમા ! - આ વૈદિક સૂતો છે, તે પ્રાર્થનામ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. નમો અરિહંતા : નમો સિદ્ધાળT. : : : : . . નમો આયરિયા ' , ' ' G Sા ''૨ . . 1 , *
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy