SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ - ७०४ आचारागसूत्रे " जयं चरे जय चिटे, जयमासे जयं सए। ___जयं भुंजतो भासंतो, पावकम्मं न बंधई" ॥१॥ ननु गमनागमनादौ यतनायाः सुसंपाद्यत्वेऽपि भाषणयतना कथं विधेया ? कथमपि भाषणे हि वायुकायविराधना परिहर्तुं न शक्यते, कथं मुनिर्यतनया भाषेत ? भाषणे वायुकायविराधनया साई सूक्ष्मव्यापिसंपातिमजीवानामपि विराधनाऽवश्यम्भाविनी, तेपां वायुवेगसमाकृष्टानामाहत्य संपतनेन, वायुसंस्पर्शेन च संघात पर्यापत्त्य-पद्रावणान्तं भवतीत्यत्रैवोद्देशेऽभिहितत्वात् ? इति चेदुच्यते-- मुखवस्त्रिकावधनं भाषणयतना भगवता प्रतिवोधिता, एप वायुकाय "यतनापूर्वक चले, यतनापूर्वक खडा रहे, यतनापूर्वक बैठे, यतनापूर्वक सोए, यतनापूर्वक भोजन करे और यतनापूर्वक बोले तो (साधु) पापकर्म का बंध नहीं करता है " ॥१॥ शङ्का--जाने-आने में यतना सरलता से हो सकती है मगर बोलने की यतना किस प्रकार करनी चाहिए ? बोलने में वायुकाय की विराधना कीसी भी प्रकार नहीं टल सकती तो मुनि किस प्रकार भाषण करे ?, भाषण करने में वायुकाय की विराधना के साथ सर्वत्र व्याप्त छोटे-छोटे संपातिम जीवों की विराधना भी अवश्य होती है । इसी उद्देश में बतलाया गया है कि-संपातिम जीव वायु के वेग से खिंचकर आ पडते हैं और वायु के स्पर्श से संघात को प्राप्त होते है, मूर्छित्त हो जाते हैं और मर भी जाते हैं। समाधान--भगवान् ने मुखवस्त्रिका बाधना भाषणो की यतना बतलाई है । યતનાપૂર્વક ચાલે, યતનાપૂર્વક બેસે, યતનાપૂર્વક રોકાય; યતનાપૂર્વક સુવે, યતના પૂર્વ ભજન કરે, અને યતનાપૂર્વક બેલે (સાધુ) પાપ કર્મને બંધ કરતા નથી./૧il શકા–જવા આવવામાં યતના સરલતાપૂર્વક થઈ શકે છે, પરંતુ બેલવાની યતના કેવી રીતે કરવી જોઈએ? બોલવામાં વાયુકાયની વિરાધના કેઈ પણ પ્રકારથી ટળી શકતી નથી, તે મુનિ કેવી રીતે ભાષણ કરે? ભાષણ કરવામાં વાયુકોયની વિરાધનાની સાથે સર્વત્ર વ્યાપ્ત નાના-નાના સંપાતિમ જીવોની વિરાધના પણ અવશ્ય થાય છે. આ ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે-સંપાતિમ જીવ વાયુના વેગથી ખેંચાઈને આવી પડે છે અને વાયુના સ્પર્શથી સંઘાત-(સમુદાય)ને પામે છે, મૂછિત થઈ જાય છે. અને મરણ પણ પામે છે. સમાધાન-ભગવાને મુખવસ્ત્રિકા બાધવી તે ભાષણની ચતના બતાવી છે. આ વાયુકાયને
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy