SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ६६८ आचारागसूत्रे इह-मनुष्यलोके, एकेषां श्रमणनिग्रन्थोपदेशसंजातसम्यगवबोधवैराग्याणामात्मार्थिनामेव ज्ञातं भवति । किं ज्ञातं भवती ?-त्याकाङ्क्षायामाह-' एस खलु ग्रन्थः.' इत्यादि । एषत्रसकायसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्थः कर्मवन्धः, कारणे कार्योपचारात् , एवमग्रेऽपि वोध्यम् । तथा एषः त्रसकायसमारम्भः मोहः= विपर्यासः-अज्ञानम् । तथा-एष एव मारः मरणं निगोदादिमरणरूपः । तथा-एप एव नरका नारकजीवानां दशविधयातनास्थानम् । ___इत्यर्थम् एतदर्थ-ग्रन्थ-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनः पुनरेतदर्थमेव लोका=अज्ञानवशवर्ती जीवः, गृद्धः लिप्सुरस्ति । यद्धा-गृद्धः= भोगामिलाषी, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव ग्रन्थमोहमरणनरकार्थमेव प्रवर्तते । इस मनुष्य लोक में श्रवण निर्ग्रन्थों के उपदेश से सम्यग् ज्ञान और वैराग्य प्राप्त कर लेने वाले ही यह जान लेते है कि-त्रसकाय का समारंभ निश्चय ही कर्मबंध है । यह। कारण में कार्यका उपचार करके कर्मबंध के कारण को कर्मबंध कहा है । आगे भी इसी प्रकार समझना चाहिए । यह त्रसकाय का समारंभ मोह अर्थात् अज्ञान है । वह मार अर्थात् निगोद आदि में मृत्यु का कारण है । यह समारंभ नरक है अर्थात् दस प्रकार की नारकीय यातना का स्थान है। ग्रंथ, मोह, मरण और नरकरूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानी लोग बार-बार इसी के इच्छुक होने है । अथवा भोगों की अभिलाषा करने वाले संसारी लोग इस ग्रंथ, मोह, मार और नरक के लिए ही प्रवृत्ति करते है । આ મનુષ્ય લોકમાં નિર્ચન્ધના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીલેવાવાળા જ એમ જાણી શકે છે કે–ત્રસકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ-કર્મબંધ છે. અહિં કારણમાં કાર્યને ઉપચાર કરીને કર્મબંધના કારણને કર્મબંધ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ. આ ત્રસકાય સમારંભ મોહ અર્થાત અજ્ઞાન છે. આ માર અર્થાત નિગોદ આદિમાં મૃત્યુનું કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત્ દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે. ગ્રંથ, મોહ, મરણ અને નરકરૂપ ઘોર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લોક વારંવાર તેની ઇચ્છાવાળા થાય છે. અથવા ભેગોની અભિલાષા કરવાવાળા સંસારી લોક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy