SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ६६२ आचाराङ्गमत्रे अनेकयरूपान् पृथिवीकायादीन् पञ्चस्थावरान् , प्राणान्माणिनः, विहिंसन्ति । इह बहुविधा द्रव्यलिङ्गिनो विद्यन्ते । तत्र शाक्यादयः कन्दमूलपत्रपुष्पफलादि भोक्तुं तदाश्रितत्रसजीवसमारम्भेण पृथिव्यादिस्थावरसमारम्भेण च त्रसजीवान् , पृथिव्यादीन् स्थावरांश्च ध्नन्ति घातयन्ति हिसतोऽनुमोदयन्ति च । दण्डिनोऽपि " वयं पञ्चमहाव्रतधारिणो जिनाज्ञाराधका अनगाराः स्मः" इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावद्यमुपदिशन्ति शास्त्रप्रतिषिद्धमपि पड्जीवनिकायसमारम्मं कारयन्ति । प्रतिमामन्दिरादिनिर्माणार्थ गर्तकरणे, पाषाणादीनां खण्डशः करणे, तेपामूर्ध्वतो निपतने च मनुष्यादीन् तथा-बहुतरवृक्षच्छेदने पाँच स्थावर प्राणियों की भी हिंसा करते है । संसार में बहुत प्रकार के द्रव्यलिंगी है । उन में से शाक्य आदि कन्द, मूल, पत्र, पुष्प, फल आदि भोगने के लिए उन पर रहे हुए त्रसजीवो का समारंभ करके त्रस और स्थावर जीवों की घात करते हैं, कराते है और घात करने वाले की अनुमोदना करते है । दण्डी भी हम पंचमहाव्रतधारी, जिनाज्ञा के आराधक अनगार हैं' ऐसा कहने वाले झूठे साधु सावद्य का उपदेश देते है और शास्त्र में निषिद्ध षड्जीवनिकाय का समारंभ कराते है । प्रतिमा, मन्दिर, आदि का निर्माण करने के लिए-खड्डे खोदने में, पत्थरों के टुकडे करने में, उन्हे ऊपर से पटकने में मनुष्य आदि का घात कराता है । बहुत-से वृक्षो को छेदने में वृक्षाश्रित अण्डजों के पंचेन्द्रिय बच्चों का घात कराते है । પ્રાણીઓની પણ હિંસા કરે છે. સ સારમાં ઘણા પ્રકારનાં દ્રવ્યલિંગી છે. એમાંથી શાક્ય આદિ કન્દ, મૂળ, પત્ર, પુષ્પ, ફલ આદિ ભેગવવા માટે–ઉપગ કરવા માટે, તેના પર રહેલા ત્રસ જીવને સમારંભ કરીને અને પૃથ્વી આદિ સ્થાવર જીવેને સમારંભ કરીને ત્રસ અને સ્થાવર જીવેને ઘાત કરે છે. કરાવે છે, અને ઘાત કરવાવાળાને અનુમોદન આપે છે. દંડી પણ “અમે પચમહાવ્રતધારી, જિનાજ્ઞાના આરાધક અણગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળા જુઠા સાધુ સાવધને ઉપદેશ આપે છે. અને શાસ્ત્રમાં નિષિદ્ધ જીવનિકાયને સમારંભ કરાવે છે. પ્રતિમા, મંદિર વગેરેનું નિર્માણ કરવા માટે ખાડા ખેદવા, પથરેના ટુકડા કરાવવા, તેને ઉપરથી પછાડવામાં મનુષ્ય આદિને ઘાત કરાવે છે. ઘણાંજ વૃક્ષોને કાપવાથી વૃક્ષોના
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy