SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ आचारागसूत्रे लज्जमाणा पुढो पास, अणगारा मोत्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं, अगणिसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसंति ॥ सू०६॥ छाया--- लज्जमानाः पृथक् पश्य, अनगाराः स्म इति एके प्रवदमानाः, यदिम विरूपरूपैः शस्त्रैः अग्निकर्मसमारम्भेण, अग्निशस्त्र समारभमाणा अन्यान् अनेकरूपान् प्राणिनो विहिंसन्ति ॥ सू०६॥ टीकालज्जमानाः अग्निकायसमारम्भे परमकरुणया द्रवीभूतहृदयतया संकुचितात्मानः, अग्निशस्त्रसमारम्भपरित्यागिन इत्यर्थः, पृथक्-विभिन्नाः, केचित् प्रत्यक्षज्ञानिनोऽवधिमनःपर्ययकेवलिनः, केचित् परोक्षज्ञानिनो भावितात्मानोऽनगाराः मूलार्थ-अग्निकाय के आरंभ में संकोच करने वालों को अलग समझो। और 'हम अनगार हैं' ऐसा कहने वाले नाना प्रकार के शस्त्रों द्वारा अग्निकर्म का समारंभ करने वाले दूसरे (द्रव्यलिङ्गी, अनेक प्रकार के प्राणियों की हिंसा करते है ॥ सू० ६ ॥ टीकार्थ-अत्यन्त दया के कारण अग्निकाय के समारंभ में हार्दिक संकोच करने वाले, इसी कारण अग्निशस्त्र के समारंभ के त्यागी अलग हैं, उन में कोई अवधिज्ञानी हैं, कोई मनःपर्ययज्ञानी हैं, कोई केवलज्ञानी हैं। कोई परोक्षज्ञानी भावितात्मा મૂલાથ—અગ્નિકાયના આરંભમાં સંકેચ કરવાવાળાને અલગ સમજે, અને અમે અણગાર છીએ એ પણ કહેવાવાળા નાના પ્રકારનાં શસ્ત્ર દ્વારા અગ્નિકને સમારંભ કરવાવાળા બીજા દિવ્યલિંગી) અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૬) ટાર્થ—અત્યન્ત દયાના કારણે અગ્નિકાયના સમારંભમાં હાર્દિકે સંકેચ કરવાવાળા, આજ કારણથી અગ્નિશસ્ત્રના સમારંભના ત્યાગી અલગ છે–જુદા છે. એમાં કોઈ અવધિજ્ઞાની છે, કેઈ મન:પર્યયજ્ઞાની છે, કઈ કેવલજ્ઞાની છે. કેઈ પક્ષજ્ઞાની ભાવિતાત્મા અગાર છે. તે સર્વ સૂકી અને બાદર અગ્નિકાયને સમારંભ કરવામાં
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy