SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ४६५ आचारचित्तामणि-टीका अध्य० १ उ. ३ उपक्रम सर्वविरतिरूपं पदं प्राप्तो मुनिः पृथिवीकायादिसूक्ष्मजीवसमारम्भनिवृत्त्यादिकर्तव्यतायामल्पीयोऽपि प्रमादजातं स्खलनं समुपेक्षते चेत् तर्हि पुनस्तत्राधिकतरं स्खलनं कर्तुं न लज्जते, तथाविधनियमानुसारिणी हि मनोवृत्तिः, अतः स्वल्पमपि संयमतः स्खलनं यथा न भवेत् तथा प्रयतितव्यं मुनिमिः । अत्र दृष्टान्तः प्रदर्श्यते केनचिद् बाल्यावस्थायामन्यस्य कपर्दिकामात्रं स्तेयवृत्याऽपहृत्य स्वमातुरग्रे निहितम् । माता तदवलोक्य हृष्टा सती तस्मै मधुरं वस्तु ददौ । अथ पुनः पुनः स्तेयकर्मणि प्रवृत्तः स्वमातृहस्तात् पारितोषिकं प्राप्तः क्रमेण योग्यता दिखलाते है-सर्वविरतिरूप पदको प्राप्त मुनि पृथिवीकाय आदि छोटे-छोटे जीवों के आरंभ का त्याग करने में यदि प्रमाद के कारण थोडे से भी स्खलन की उपेक्षा करता है तो फिर और अधिक स्खलन करने में भी संकोच नहीं करता । मनोवृत्ति का ऐसा ही नियम है कि-गिरी सो गिरती ही जाती है, अत एव मुनियों को ऐसा प्रयत्न करना चाहिए कि, जिस से संयम में तनिक भी स्खलन न हो । इस विषय में दृष्टान्त कहते हैं किसी बालकने अपनी बाल्यावस्था में एक कौडी चुराकर अपनी माता के पास रख दी। माता उसे देखकर हर्षित हुई और उसने इनाम के तौर पर बालक को मीठी चीज दी । इस के बाद वह बारबार चौरी करने लगा और अपनी माता के हाथ से पारितोषिक प्राप्त करने लगा। धीरे-धीरे वह ताम्रपण (तांबे का सिक्का) कार्षापण બતાવે છે–સર્વવિરતિરૂપ પદને પામેલા મુનિ પૃથ્વીકાય આદિ નાના-નાના જીના આરંભને ત્યાગ કરવામાં જે પ્રમાદના કારણે ચેડાં પણ ખલન (બુટ)ની ઉપેક્ષા કરે છે. તો ફરીને વધારે સ્મલન કરવામાં પણ સંકેચ કરતા નથી. મને વૃત્તિને એજ નિયમ છે કે–નીચે પડવા પછી વધારે નીચે પડી જાય છે. એ કારણથી મુનિઓએ એ પ્રયત્ન કરી જોઈએ કે –જેનાથી સંયમમાં થોડું પણ ખલન નહી હોય. આ વિષયમાં દષ્ટાન્ત કહે છે – કઈ બાળકે પિતાની બાલ્યાવસ્થામાં એક કેડી ચેારીને પોતાની માતાની પાસે રાખી દીધી; માતા તેને જોઈને રાજી થઈ અને તેને ઈનામ આપવાના ઢંગથી બાળકને મીઠી વસ્તુ આપી. ત્યાર પછી તે બાળક વારંવાર ચોરી કરવા લાગ્યો. અને પિતાની માતા પાસેથી (માતાના હાથથી) ઈનામ મેળવવા લાગ્યો. ધીરે ધીરે તે તામ્રપણ–ત્રાંબાના प्र. मा-५९
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy