SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ क्रियावादिप्र० ___ ३८३ इति संक्षेपतः कर्मवादिप्रकरणं वर्णितम् । विस्तरतस्तु यथाशास्त्रमवगन्तव्यम्। ॥ अथ क्रियावादिप्रकरणम् ।। यः पुनरेवं कर्मवन्धवेदी भव्यः कर्मस्वरूपनिरूपणपरः स एव कर्मवादी वस्तुतः क्रियावादीत्याह-'क्रियावादी' इति । करणं क्रिया । क्रियते जीवेन इति वा क्रिया । कर्मबन्धनिबन्धना चेष्टा । एषा मनोवाक्कायसम्बन्धिनी यथासंभवं योग उच्यते । अथवा-युनक्ति जीवो यं वीर्यान्तरायक्षयोपशमजनितं पर्यायं स योगः। वीर्यान्तरायक्षयोपशमजनितं मनोयुक्तात्मप्रदेशगतवीर्यपरिणमनं मनोयोगः । वीर्यान्तरायक्षयोपशमजनितं वाक्संयुक्तात्मप्रदेशगतवीर्यपरिणमनं • इस प्रकार संक्षेप में कर्मवादी के प्रकरण का वर्णन किया गया है। अधिक विवरण शास्त्रों से समझ लेना चाहिए। क्रियावादी का प्रकरण । ____ जो भव्य जीव इस प्रकार कर्मबन्ध का ज्ञाता है, और कर्म के स्वरूप का निरूपण करने वाला है वही कर्मवादी सच्चा क्रियावादी है। ___ करना क्रिया है । अथवा जीव के द्वारा जो की जाय वह क्रिया है । कर्मबन्ध का कारण चेष्टा क्रिया है। मन, वचन, काय सम्बन्धी यह क्रिया यथासम्भव योग कहलाती है । अथवा जिस के द्वारा जीव वीर्यान्तराय कर्म के क्षयोपशम से जनित पर्याय से युक्त बनता है, उसको योग कहते हैं। वीर्यान्तराय के क्षयोपशम से जनित मन-युक्त आत्मप्रदेशों में रहे हुए वीर्य का परिणमन मनोयोग कहलाता है। वीर्यान्तराय के क्षयोपशम से जनित, वचनयुक्त आत्मप्रदेशो में रहे हुए वीर्य का परिणमन वचनयोग આ પ્રમાણે સંક્ષેપમાં કર્મવાદીના પ્રકરણનું વર્ણન કરવામાં આવ્યું છે, અધિક વિવરણ શાસ્ત્રોથી સમજી લેવું જોઈએ. यावादीनु ५४२९१. જે ભવ્ય જીવ આ પ્રમાણે કર્મબંધના જ્ઞાતા છે, અને કર્મના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે; તેજ કમવાદી સાચા કિયાવાદી છે. કરવું તે ક્રિયા છે, અથવા જીવ દ્વારા જે કરવામાં આવે તે ક્રિયા છે. કર્મબંધનું કારણ ચેષ્ટા, ક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી એ ક્રિયા યથાસંભવ ચોગ કહેવાય છે. અથવા જેના દ્વારા જીવ વીર્યાન્તરાય-કર્મના ક્ષપશમથી ઉત્પન્ન પર્યાયયુક્ત બને છે, તેને વેગ કહે છે. વીર્યાન્તરાયના શોપશમથી ઉત્પન્ન, મનયુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન તે મગ કહેવાય છે વર્યા રાયના ક્ષપશમથી
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy