SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि–टीका अध्य. १ उ. १ सु. ५. आत्मवादिम० २५३ अकर्तृत्वाच्च तस्य सांसारिक विषयसुखानामभोक्तृत्वं च सिध्यति । प्रकृते हि कर्तृशब्देनादृष्टादिजनककर्मण एव कर्तृत्वं विवक्षितम् तेन मुक्तात्मनि नातिप्रसंग: । तथा च यः सांसारिकसुखदुःखाद्यनुभविता स एव तत्कारणीभूतकर्मणः कर्ता, अकर्तुर्भोक्तृत्वानुपपत्तेः । (८) भोक्तृत्वसिद्धि: अयमेवात्मा मोहोदयेन शुद्धमात्मस्वभावं विस्मृत्य परवस्तुनि मोहितः सन् रागद्वेषं करोति, रागद्वेषवशोऽहर्निशं नवनवविषयसंग्रहार्थं प्रयतमानस्तद्वियोगे सति चिन्ताव्याकुलितचेता आर्त्तरौद्रध्यानमुपगतः स्वात्मनि कर्मरजः विषयसुख आदि के जनक कर्मों के कर्ता नहीं है, इस कारण वे अकर्ता है । और अकर्ता होने के कारण वे सांसारिक विषयसुखो के भोक्ता भी नहीं है । यहाँ 'कर्ता' शब्द से अदृष्ट आदि के जनक कर्मों का कर्ता ही विवक्षित है, अतः मुक्त आत्मा में अतिप्रसङ्ग नहीं आता, अत एव सिद्ध हुआ कि जो सांसारिक सुख - दुःख आदि का भोक्ता होता है, वही उन के कारणभूत कर्म का कर्ता भी होता है । जो कर्ता नहीं है वह भोक्ता भी नहीं है । (८) आत्मा का भोक्तृत्व आत्मा मोह के उदय से शुद्ध आत्मस्वरूप को भूलकर पर - पदाथों में मोहित होता हुआ राग-द्वेष करता है । राग-द्वेष के वश हो कर रात-दिन नवीन नवीन विषयों का संग्रह करने के लिए प्रयत्नशील होता हुआ, और उनका वियोग होने पर चिन्ता से व्याकुलचित हो कर आर्तध्यान और रौद्रध्यान को प्राप्त होता है, और इस સંસારના વિષયસુખ વગેરેને ઉત્પન્ન કરનાર કર્મના કર્તા નથી. એ કારણથી તે આત્મા અકર્તા છે, અને અકર્તો હાવાના કારણે તે સંસારના વિષયસુખાના ભેાકતા પણ નથી. અહિં ‘કાઁ' શબ્દથી અદૃષ્ટ આદિના જનક કર્મોના કર્તા જ વિવક્ષિત છે. તેથી મુકત આત્મામાં અતિપ્રસ’ગ આવતા નથી. એ કારણથી એમ સિદ્ધ થયું કે જે સંસારના સુખ-દુ:ખ વગેરેના ભોકતા છે, તે એના કારણભૂત કર્માના કર્તા પણ હાય છે, જે કર્તા નથી તે ભોકતા પણ નથી, (८) मात्भानु श्रोतृत्व આત્મા માહના ઉદયથી શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલી જઇને પર-પદાર્થોમાં માહિત થઇને રાગ-દ્વેષ કરે છે, રાગ-દ્વેષને વશ થઈ ને રાત્રી અને દિવસ નવાનવા વિષયે ને સંગ્રહ કરવા માટે પ્રયત્નશીલ રહેતા થકા, અને તેનેા વિયાગ થતાં ચિન્તાથી વ્યાકુલચિત્ત થઈને આત ધ્યાન અને રૌદ્રધ્યાન ને પ્રાપ્ત થાય છે, અને તે કારણથી પેાતાના
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy