SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ નમસ્કારમંત્રસિદ્ધિ " પડિતાએ કહ્યુ' : · તે એને પચીશ પચીશ હજાર શ્લાપ્રમાણ અનાવી દઈએ. · ' રાજાએ કહ્યું : • એ રીતે પણ અધા થઈને એક લાખ શ્લાક થાય, માટે સંક્ષેપ થઇ શકે એમ હાય તે જણાવે. ’ પડિતાએ કહ્યું : · જો આપની ઇચ્છા એવી જ હાય તે અમે માત્ર હજાર-હજાર Àાકના અનાવી ઈશું.' ', પરંતુ રાજાને તે પ્રમાણ પણ ઘણું વધારે લાગ્યું”, “ એટલે પતિ પાંચસે Àાક પર આવ્યા, તેમાંથી સેા ફ્લેક પર આવ્યા અને છેવટે એક એક શ્લાકમાં તેના સ ક્ષેપ કરવા તૈયાર થયા. ત્યારે રાજાએ કહ્યું: ' તમે જે કંઈ કહે તે સાંભળીને હુ' ચાદ રાખવા માગુ છું અને ચાર શ્લેાકા યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારેય મળીને એક લેાક સંભળાવા તે હું સાંભળું, ' ક્યાં લાખ લેાક અને ક્યાં લેકનુ આમ છતાં પતિએ તે વાત કબૂલ રાખી. પહેલા પંડિત ખેલ્યા : એક ચરણ I પછી તેમાંના ‘નીળેમોનનમાત્રેયઃ। જમૈલ' પચી જાય પછી જ લેાજન કરવું, એ આયુર્વેદના પરમ નિષ્ણાત આત્રેય ઋષિના મત છે.’ પછી ખીજા પડિતે કહ્યું : 'છિ: માળિનાં સુચા | પ્રાણીઓ પર ક્યા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પરમ વિશારઢ પિલ મુનિના મત છે.'
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy