SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ નમસ્કારમંત્રસિદ્ધિ વિષે પાંચ મેરુપર્વત સમાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૭. જે ભવ્ય જીવો ભાવપૂર્વક “નમો રિહંતા, નમો સિદ્ધા, જમો આયરિયાળ, જનો વા , અને નનો સ્ત્રોસાહૂએ પાંચ પદનું સ્મરણ કરે છે, તેમને ભવભ્રમણ કયાંથી હોય? અર્થાત્ ન જ હોય. ૮–૯. મૂર્તિમાન તીર્થકરની વાણીના પાંત્રીશ અતિશય જ જાણે ન હૈય! તેવા આ પંચપરમેષિ નમસ્કારના પાંત્રીશ અક્ષરે તમારા કલ્યાણને માટે થાઓ. ૧૦. શાશ્વના એવા તે પંચપરમેષ્ટિના અક્ષરેની ત્રણ લેકને પવિત્ર કરનારા કે દ્વારા સ્તુતિ કરવાવડે સિદ્ધસેનની (ર્તાની) વાણી પિતાના આત્માની શુદ્ધિ કરે છે. ૧૧. નરના–રાજાઓ પણ તેઓને વશ થાય છે, દેવેન્દ્રો પણ તેઓને પ્રણામ કરે છે અને સર્વે (નાગકુમારે) થી પણ તેઓ ભય પામતા નથી કે જેઓ ભાવપૂર્વક અરિહંત પરમાત્માને શરણ તરીકે સ્વીકારે છે. ૧૨. મોહ તેના ઉપર પાયમાન થતું નથી, તે હંમેશાં આનંદમાં રહે છે અને તે અલ્પકાળમાં જ મેશ પામે છે, કે જે ભવ્ય પુરુષ અરિહંત પરમાત્માને ભાવપૂર્વક પૂજે છે. ૧૩. અનન્ત ગુણસ્વરૂપ જે અરિહંત પરમાત્માને કેવલજ્ઞાનીઓ પણ પ્રદક્ષિણ કરવાદ્વારા પૂજે છે, તેમના પ્રભાવને કેણું જાણું શકે ? અર્થાત કેઈ વિરલા જ જાણું શકે. ૧૪. રિપુઓની (શત્રુઓની) જેમ દુખ આપનારા રાગ આદિ ભાવશત્રુઓ કે જેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવઆદિ, સામાન્ય જનસમૂહમાં દેવ તરીકે ગણાય છે, તે પણ પરાભવિત થયા છે, તે રાગાદિ શત્રુઓને એક જિનેશ્વરદેવે જ હણી નાખ્યા છે. ૧૫. સ એકમેક થઈ ગયેલ દૂધ અને પાણીને જેમ અલગ કરે છે,
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy