SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫] ઉપયોગી મંત્રસંગ્રહ ૧-ચારને ભય દૂર કરનાર મંત્ર “૩૦ ફ્રી નમો સિદ્ધાળ, ઝી સિને નમઃ” આ મંત્ર સાત વાર બેસીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધવી. પછી ગમે તેવા મેટા જંગલમાં પ્રવાસ કરતાં પણ શેરને ભય ઉપસ્થિત થતું નથી. અથવા “ રિહંતા વ્યળિ મોદિળિ મોહ મોહ વાહ' એ મંત્રને માર્ગમાં જાપ કરવાથી ચોરને ભય ઉત્પન્ન થતું નથી. ૨-વિપત્તિનું નિવારણ કરનારે મંત્ર “ હું તો રિહંતા, છે ફી નો સિદ્ધા, છે ટ્રી* નમો વારિયાળ, શું હું તમો કરાયા, કે ફ્રી નો છોડ સંહૂિ” એ પીસ્તાળીશ અક્ષરવાળા મંત્રનો પરમેષિમુદ્રાએ જપ કરતાં દુષ્ટ મનુ તથા રે -તરફને ભય ટળે છે તથા મહાન વિપત્તિનું નિવારણ થાય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy