SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ નમસ્કાર્સ ત્રસિદ્ધિ તેના ધ્યાનથી અદ્ભુત જ્યાતિનાં દર્શન થાય છે. તે અંગે ‘અરિહાણાશ્રુત્ત માં કહ્યું છે કે विज्जुब पज्जलंति सव्वेसु वि अक्ख रेसु मत्ताओ । पंचनमुकारur इक्के उवरिमा નાવ सविलसलिल निम्मल आयारसहं च वण्णियं विन्दुं । जोयणसयप्पमाणं जालासयसहस्स વિપત ॥ सोलससु अक्खरेसुं इक्विकं अवखरं जगुज्जोयं । भवसयस हरुसमणो जग्मि जम्मि ठिओ पंचनवकारो ॥ , ૮ પંચનમસ્કારના સર્વ અક્ષરામાં એટલે કે ‘અતિ સિદ્ધ આરિય વાચ સાદૂ ? એ સાળ અક્ષરામાં પણ દરેક અક્ષર ઉપર રહેલી માત્રા વીજળી જેવી જાજ્વલ્યમાન ( ઝળહળતી ) છે અને દરેક ઉપર ચંદ્રમા જેવું ઉજ્જવળ, જળ જેવું નિર્મળ, નિયત આકારવાળુ, વયુક્ત, સેકડે ચેાજનપ્રમાણુ લાખા જ્વાળાએથી દીપતુ' એવું ખિટ્ટુ છે. આ સેાળ અક્ષરામાંના દરેક અક્ષર જગત્ને પ્રકાશ કરનારા છે અને જેમાં-જે અક્ષરોમાં આ નમસ્કારમંત્ર સ્થિત છે, તે લાખા ભવ (જન્મ-મરણ)ના નાશ કરનાર છે.’ તાત્પર્ય કે આ ષોડશાક્ષરી વિદ્યાના જપ કરતાં તથા તેનુ ધ્યાન ધરતાં એવી અવસ્થા આવે છે કે જ્યારે તેના પ્રત્યેક અક્ષર જ઼્યાતિમય ભાસે છે અને તેના પર અપ્રતિમ પ્રકાશવાળુ જિંદું જણાય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy