SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ નમસ્કારમંત્રસિદ્ધિ મહામંત્ર છે. તેને વિધિસર સવાલાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. સિદ્ધ થયેલા આ મંત્ર સર્વ પ્રકારની સંપત્તિને તથા સિદ્ધિને આપનારે થાય છે. (૩) “ જ સિઆર.ના એ શાંતિદાયક મંત્ર છે અને સર્વ લેશેને નાશ કરે છે. () “૩૦ જ સિગાવા નો રિહંતા નમીએ પરમ કલ્યાણકારી મંત્ર છે. હૃદયકમળમાં ૧૦૮ વાર ધ્યાન કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. (૫) “ “ શ્રી ૩ તાકા :” એ સર્વકામદ નામને મહામંત્ર છે અને તે કલ્પવૃક્ષની જેમ મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે. (૬) “છે ફૂ ફ્રી હૂં છૂ સિવાય નમઃ” એ સર્વાર્થસિદ્ધિકરી વિદ્યા કહેવાય છે અને તે પણ ઉપરના મંત્રની જેમ જ સર્વકાર્યની સિદ્ધિ કરે છે. તે સવાલાખ જપથી સિદ્ધ થાય છે. (७) 'ॐ असिआउसा चुलु चुलु हुलु हुलु कुलु कुलु જૂહુ જૂજું શુરિજી મેર શુરુ રા” એ ચિંતામણિમજ છે અને ૧૨૦૦ જપથી સિદ્ધ થાય છે. (૮) અનુભવસિદ્ધમત્રવિંશિકામાં કહ્યું છે કે- * » અ અ-સિ –– નમઃ | માનુષાર પર્વત ઉપર રહેનારી, સહસ્ત્રભુજાવાળી અને સૂરિમંત્રની બીજી પીઠની અધિષ્ઠાત્રી એવી ત્રિભુવન સ્વામિની દેવી આ મંત્રની અધિષ્ઠાત્રી છે. જાઈનાં તાજાં એક લાખ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy