SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના સમયની વિશિષ્ટ ચર્યા ૨૭ દારૂ માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે તથા તમેગુણની વૃદ્ધિ કરનાર છે, તેથી અભક્ષ્ય છે. માંસ પણ બુદ્ધિને મંદ કરનાર, તમગુણની વૃદ્ધિ કરનાર તથા હિંસાનું પ્રધાન કારણ છે, તેથી અભક્ષ્ય છે. મધ અને માખણમાં તે જ રંગના અસંખ્ય સૂરમ છની ઉત્પત્તિ થાય છે, માટે અભય છે. વિષ પ્રાણુને નાશ કરનાર હોવાથી અભક્ષ્ય છે અને સર્વ પ્રકારની માટી સચિત્ત હેવાથી, તેમજ પ્રાણધારણું માટે અનાવશ્યક હેવાથી અશક્ય છે. રાત્રિભેજનમાં જીવહિંસાદિ ઘણું દે રહેલા છે, તેથી -તેને નિષેધ છે. બહુબીજ એટલે જેમાં ઘણાં બીજ હોય એવાં શાક વગેરે અને અનંતકાય એટલે કંદમૂળ આદિ સાધારણ વનસ્પતિ -અનંત જીવોની હિંસાને કારણે અલાક્ય છે. લીંબુ, કેરી, કેરડાં, કરમદાં ગુંદા વગેરે અનેક વસ્તુએનાં બળ અથાણાં ત્રણ દિવસ પછી અભક્ષ્ય છે. લવડાં કઠોળ અને કાચા દહીંના સગથી બને છે, માટે વિદલ હેઈ અભક્ષ્ય છે. વંતાક કામવૃત્તિપષક અને બહુ નિદ્રા લાવનાર હેઈને તથા બહુબીજ લેવાથી અભક્ષ્ય છે. * અજાણ્યાં ફળ-ફૂલ ખાવામાં પ્રાણહાનિ તથા રેશેપત્તિને સંભવ હેઈને અભક્ષ્ય છે. તુચ્છ ફળમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોવાથી અભક્ષ્ય છે. મહુડાં, જાંબૂ,
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy