SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જયવિધ ૨૧૯ ત્યાં એક કાગડો કા–કા કરી રહ્યો હતેએડલે ડેશી ઉભા. થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડ્યો. પાછા ડોશી પિતાના ઠેકાણે આવીને કથા સાંભળવા બેઠા અને શાસ્ત્રીજીએ મી વાર એ વાક્યથી શરૂઆત. કરી, પરંતુ તેજ વખતે કઈ ભિખારી ત્યાં ચડી આવતાં ડોશીનું ધ્યાન તેતરફ ગયું અને તેઓ તેને તગડી મૂકવાને ઊઠયા. આ રીતે લગભગ એક પ્રહર વ્યતીત થઈ ગયે, પણું શાસ્ત્રીજી સીન કરવાથી આગળ વધી શકયા નહિ. આથી કંટાળી તેઓ બીજા દિવસે આવ્યા જ નહિ. તાત્પર્ય કે જેનું ચિત્ત જરા સ્થિર નથી, એટલે કે ભમતું જ રહે છે અને અચાન્ય વસ્તુઓ તરફ દોડતું જ રહે છે, તે મંત્રજપ કરવાને ગ્ય નથી, આજે આપણે જીવનની જંજાળ વધારી મૂકી છે, એટલે ચિત્તને વિક્ષેપ ઘણે વધી ગયેલ છે અને આપણું હાલત કેટલાક અંશે આ ગમતી ડેરી જેવી જ બની ગઈ છે, એટલે ચિત્તમાં જેવી અને જેટલી સ્વસ્થતા જોઈએ, તે હતી. નથી. તેથી આવશ્યક એ છે કે જીવનની જંજાળ બને તેટલી ઘટાડવી અને વ્યવહાર-વ્યાપાર વગેરેને ભાર પણ હળવે કરે. અન્યથા ચિત્ત અંતર્મુખ થઈ શકશે નહિ અને સ્વસ્થતાને અનુભવ કરી શકાશે નહિ. , સંસારને ત્યાગ કરીને સાધુ અવસ્થા સ્વીકારવાનું કારણ પણ એ જ છે કે જે આત્મા અત્યાર સુધી બહિભાવમાં. પડ્યો છે, તે અંતર્મુખ બને અને ક્રમે ક્રમે વિકાસ સાધી
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy