SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૨ ] સકલીકરણ મંત્રસાધનામાં જપનું મહત્વ શું છે? તથા જપ માટે કેવી માલાને ઉપયોગ કરે જોઈએ? તે સંબંધી વિસ્તૃત વિચારણા થઈ ગઈ. હવે જપ શરૂ કરતાં પહેલાં જે અગત્યની ક્રિયા કરવાની છે, તેનાથી પાઠકેને પરિચિત કરીશું. આ કિયાનું નામ છે “સલીકરણ. કેટલાક પાઠક આ શબ્દ પ્રથમ વાર જ સાંભળતા હશે, પણ આપણુ મંત્રવિદોએ તેને છૂટથી ઉપગ કરે છે. અન્ય માંત્રિક તેને ન્યાસ તથા ભૂતશુદ્ધિની ક્રિયા કહે છે. જે અસલ છે, અધૂરું છે, અપૂર્ણ છે, તેને સલ, પૂરું કે પૂર્ણ કરનારી કિયા તે સક્લીકરણ અત્યાર સુધી સાધકનું શરીર મંત્રીની ધારણ વિના અસકલ હતું, તેને હવે મંત્રી જેની સ્થાપના વડે સજ્જ કરવામાં આવે છે, તેથી સલીકરણ એ સંકેત સાર્થક છે. અહીં સક્લ એટલે મંત્રકલા સહિત એ અર્થ કરીએ તે પણ સંગત છે, કારણ કે આ ક્રિયા સાધના શરીર દ્વારા આત્માની અંદર ન. સિ–૧૪
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy