SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જપતું મહત્વ પ્રકારે બતાવે છે. તેમાં “aણા' શબ્દથી સ્વાધ્યાય સમજવાને છે. આ સ્વાધ્યાય મેક્ષશાસ્ત્રનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોના પઠન-પાઠન રૂપ પણ છે અને નમસ્કારમંત્રાદિના જપરૂપ પણ છે. ક્રિયાકાંડમાં સ્વાધ્યાય શબ્દને પગ પ્રાયઃ આ અર્થમાં થાય છે. ૨૦૦૦ સ્વાધ્યાય કરે, એટલે બે હજાર વાર મંત્રની ગણના કરવી. જપ અને તપ શબ્દ ઘણી વાર જોડકારૂપે બેલાય છે, તે પણ જપ અને તપની આધ્યાત્મિક સાધનરૂપે સમાનતા સૂચવે છે. જેમ દેરડું પત્થર પર વારંવાર ઘસાય તે પત્થર પર કાપા પડે છે, અથવા લોખંડના પતરા પર છીણીના ઘા વારંવાર થાય, તે તેમાં કાણું પડે છે, તેમ મંત્રને જય વારંવાર થાય તે તેને આત્મા--પ્રાણ--મન પર ઊંડે સંસ્કાર પડે છે અને તેનાં ચક્કસ પરિણામે આવે છે. માનસશાસ્ત્રની દષ્ટિએ જપ એ એક પ્રકારનું સૂચન (Suggestion) છે. તેને વારંવાર પ્રગ કરવાથી આંતરમન (subconsuous mind) પર અસર થાય છે અને તેથી આંતરિક સૃષ્ટિમાં વિલક્ષણ ફેરફાર થાય છે. સૂચન આપીને રેગ મટાડવાની પદ્ધતિ આજે અમલમાં છે અને સેંકડે ડેકરે કે પ્રોફેસરે એ રીતે રેગીઓના રે મટાડે છે. વળી હિમેટીઝમની તંદ્રા દરમિયાન વિધાયકે કરેલાં સૂચની વિધેયના મન પર અજબ અસર થાય છે. દાખલા. તરીકે વિધાયકના હાથમાં એક ઠડે ચમચે હોય, પણ તે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy