SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રનું અક્ષરવરૂપ ઉપદેશતર'ગિણી'માં કહ્યું છે કે पञ्चादौ यत्पदादि त्रिभुवनपतिभिर्व्याहृता पञ्चतीर्थी, तीर्थान्येवाष्टषष्टि-र्जिनसमयरहस्यानि यस्याऽक्षराणि । सम्पदश्चानुपमत महासिद्धयोऽद्वैतशक्तिजयाद्लोकद्वयस्याऽभिलषितफलदः श्री नमस्कारमन्त्रः ।। यस्याष्टौ 6 આ લાક અને પરલેક એમ અને લાકમાં ઈચ્છિત લને આપનાર શ્રી નમસ્કારમત્ર જયવતા વતાં કે જેનાં પહેલાં પાંચ પદાને તૈલેાકયપતિ શ્રી તીર્થંકરદેવાએ પચતીથી તરીકે કહ્યાં છે, જિનસિદ્ધાન્તના રહસ્યભૂત જેના અડસઠ અક્ષરાને અડસઠ તીk તરીકે વખાણ્યા છે અને જેની આઠ સ'પઢાઓને અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરનારી આઠ અનુપમ ` સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.' વળી અહીં છંદશાસ્ત્રની વાત કરવામાં આવે છે, તે પણ એવું સબળ પ્રમાણુ નથી; કેમ કે ઘણાયે પ્રાચીન અનુષ્ટુપૂ છંદોમાં તેત્રીશ અક્ષરા જોવામાં આવે છે. દાખલા તરીકે શ્રી દશવૈકાલિસૂત્રની નીચેની એ ગાથાઓમાં ૩૩ અક્ષરા જ છે. જેમ કે जहा दुम्मस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुष्कं किलामेह, सो अ पीणेइ अप्पयं ॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवहिणो । मा कुले गंधणा होमो, संजमं निओ चर || તાત્પર્ય કે હોર્ પાઠ કરતાં વદ્ પાઠ જ ઠીક છે અને એ રીતે નમસ્કારમંત્રનું પ્રમાણ જે ૬૮ અક્ષરનું કહેવું છે, તે ખરાખર જળવાઈ રહે છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy