SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ | મંગલ પ્રસ્થાન ૧૧. કોઈ નો ગ્રંથ રજૂ કરવાનું નથી, એટલે તેને વ્યુહ - ત્રિપક્ષી છે અને તે અમે પૂર્ણ કરવાને નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. . . . . . . . મંત્રશકિતનો પ્રકાશ થતાં જ દુખ અને દરિદ્રતારૂપી - અંધકારનો નાશ થાય છે, વિવિધ ભરૂપી ઘૂવડે પિતાનું હો છૂપાવવા લાગે છે અને સૌભાગ્યરૂપી સંજસમૂહખીલી ઉઠે છે, તેથી મંત્રદિવાકર” એ નામ સાર્થક નથી શું ? . જેમ દિવાકરને પ્રકાશ ચરાચર સૃષ્ટિ પર પડે છે હું અને તેને નવું જીવન પ્રદાન કરે છે, તેમ મંત્રશકિતને. પ્રભાવ ચરાચર સૃષ્ટિ પર પડે છે અને ત્યાં અચિંત્ય-- અદ્ભુત કાર્યો કરી બતાવે છે. તેથી જ અમે મંત્રદિવાકરને. વારંવાર પ્રણામ કરીએ છીએ અને તેને મંગલમય મહિમા. પ્રકટ કરવાને ઉદ્યત થયા છીએ, પરંતુ દિવાકરને મહિમા. - જેમ સહસ્ત્રનામ વડે પ્રકાશવા છતાં પૂર્ણતાને પામતે. નથી, તેવું કદાચ આમાં પણ બને. કેટલા મંત્રો! કેટલી ઉપાસનાઓ ! કેટલા સંપ્રદાયે ! એ બધાને પૂરે ન્યાય, આપવો હોય તે હજાર વર્ષનું આયુષ્ય જોઈએ અને હજાર. - હાથે લખવું જોઈએ ! તંત્રકારેએ તાર સ્વરે કહ્યું છે કે ‘મત્રોની સંખ્યા સતકોટી એટલે સાતકેડની છે.” એ કથન ધ્યાનમાં લેતાં અમારા ઉપર્યત વિધાનમાં અતિશચકિત નહિ જ લાગે. ,
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy