SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ [33] એકાક્ષી નાળિયેરના કલ્પ વનસ્પતિમાં અદ્ભુત ગુણા હેાય છે. તે અંગે કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયુ છે. વનસ્પતિમાં પણ પુષ્પ અને ફલના મહિમા અનેરા છે, તેથી જ દેવ-દેવીના પૂજનમાં તેને ખાસ ઉપયાગ થાય છે. મધાં ફ્લેટમાં નાળિયેર અધિક મહિમાશાલી છે. દરેક શુભ પ્રસંગે શકુનવતી વસ્તુ તરીકે તેની સ્થાપના કરવામાં આવે છે અને મહુધા તેને શ્રીફલ તરીકે જ સ મેધવામાં આવે છે. જે ફૂલ શ્રી • એટલે લક્ષ્મી, શેશભા કે સૌન્દર્યાંનું આકણુ કરવામાં ઉપયાગી છે, તે શ્રીલ. નાળિયેર સામાન્ય રીતે એક ચેાટલી અને બે આંખાવાળુ હાય છે, પર ંતુ તેમાં કેટલાક નાળિયેર એ ચેાટલીવાળા કે એક આંખવાળા પણ હોય છે. આ નાળિયેર અ ંગે શાસ્ત્રોમાં કહેવાયું છે કે द्विजयश्चकने त्रस्तु, नारिकेलो महीतले । પ્રિન્સામશિક્ષમ પ્રોો, વાજિતાયંત્રવાચઃ । ‘ એ ચેાટલીવાળું તેમજ એક નેત્રવાળું નાળિયેર આ પૃથ્વીમાં ચિ ંતામણિરત્ન જેવુ ગણાય છે, કારણ કે તે મનેવાંછિત ફળ આપે છે.’
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy