SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ વણ વનસ્પતિ-કો ૩૩૯ તાંબે મૂલ મઢાય કે, બધે કમ્મર સોય; " નવ માસે વે નારિકે, નિશ્ચય બેટા હોય. - જે એ ભૂલને ત્રાંબામાં મઢાવીને કમ્મર પર બાંધવામાં આવે તે એ નવ મહિનામાં નિશ્ચય પુત્રને જન્મ આપે. : કાજળસું ઘીસ આંજિયે, મેહે સબ સંસાર; - ગાલી દે દે તાડીએ, તેય લગા રહે લાર. " ' જે મૂળને કાજળની સાથે ઘસીને તેનું આંખમાં - અંજન કરવામાં આવે તે બધા લોકો તેનાથી મહિત થાય છે અને તેમને ગાળો આપીને મારવામાં આવે એટલે કે | દૂર કરવામાં આવે તે પણ પાછળ લાગ્યા રહે છે. મધુસુ અંજન આંજિયે, દેખે વીર વૈતાલ; જે મંગાવે વસ્તુ કું, લે આવે તત્કાલ. છે, જે આ મૂળને મધમાં ઘસીને આંજવામાં આવે તે તેને વીર વૈતાલ નજરે પડે છે અને તેની પાસે જે વસ્તુ મંગાવવામાં આવે, તે તરત જ લઈ આવે છે. જે ઘીસકર લેપન કરે, દૂધ સંગ સબ અંગ; ભૂત-પ્રેત સબ યક્ષગણ, લગે કિરત સબ સંગ. - જે આ મૂળને દૂધમાં ઘસીને તેનું સર્વ અંગે લેપન કરવામાં આવે, તે ભૂત, પ્રેત તથા યક્ષે તેની સાથે સદા ફિરતા રહે છે. આ - : * * t ;
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy