SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણપિશાચિનતંત્ર - ર૬e. " પવિત્ર એકાંત સ્થાનમાં આ મંત્રને એક લાખ જપ કરવા. છેવટે દશાંશ ઘીને હેમ કરે, એટલે કે - આ મંત્ર બોલતાં યજ્ઞકુંડમાં ઘીની દશ હજાર આહુતિ . આપવી. તેથી કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે અને . સાધક ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળની જે વસ્તુ જાણવા ઈ છે, તે એના કાનમાં કહી જાય છે. ' (૨) “ શ્રાપશનિની મુદ્દે ર ” આ મંત્રને બહેડાના ઝાડ નીચે બેસીને એક લાખ જપ . કરતાં કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે. અને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. જપ પૂરે થયે દેવીને નૈવેદ્ય ધિરવું આવશ્યક છે. ' (૩) “જી ટ્રી પિરાજિનિ શું ટૂ સ્વા” પ્રથમ કઈ વૃદ્ધ પુરુષ કે બ્રાહ્મણને ગુરુ સ્થાપી તેની પાસેથી મંત્રદીક્ષા લેવી અને બ્રહ્મણચર્યના પાલનપૂર્વક - આ મંત્રનો એક લાખ જપ કરવે. તેને વિધિ એ છે - કે રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજપ શરૂ કર. તે પહેલાં દીવાનું તેલ પગે મસળવું. આ દીવે. સરસિયા તેલને કરે - મંત્ર સિદ્ધ થયા પછી સાધક મનમાં જે કોઈ પ્રશ્ન. પૂછશે, તેને ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણેશે.. '' () #મવિ રતિબિયે વન--- मेश्वरि पद्मावति त्रैलोक्यवार्ता कथय कथय स्वाहा।
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy