SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ત્રદિવાકર હશે, તે પણ આકર્ષાઈને થોડા જ વખતમાં સાધકની સમીપે આવશે. પ્રત્યેાગ મીજો अनामिकाया रक्तेन, लिंखेन्मन्त्रं च भूर्जके । यस्य मध्ये लिखेन्नाम, मधुमध्ये च निक्षिपेत् ॥ तदा चाकर्षणं याति सिद्धियोग उदाहृतः । " यस्मै कस्मै न दातव्यं देवानामपि दुर्लभम् || · . :. અનામિકા આંગળીમાંથી ઘેાડું રક્ત કાઢીને તેનાં વડે ભૂપત્ર પર આ મંત્ર લખવા અને તેની મધ્યમાં જેનું આકર્ષણ કરવું હેાય તેનું નામ લખવું. પછી તેને મધમાં ડૂમાડી રાખવા, એટલે જે વ્યક્તિનું નામ મંત્રમાં લખ્યુ હશે, તેનુ આકર્ષીણ થશે. આ પ્રયાગ દેવેને પણ દુર્લભ છે, તેથી જેને તેને આપવા નહિ. પ્રયાગ ત્રીજો ૐ પછી રેવત્ત, બાપંચ બાર્વચ ચાા પ્રથમ આ મંત્રને કાલદિના નિયમપૂર્વક દશ હજાર જપ કરવા. પછી જેનું આકર્ષણ કરવું હાય તેનુ દૈવનુત્તની જગ્યાએ ખીજી વિભક્તિ પૂર્વક નામ લખવું. અને ૧૦૮ વાર મત્ર ભણી રાઈ-મીઠાને હવન કરવા કે તે વ્યક્તિનું આણુ થશે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy