SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ મેં દિવાકર ભારતના તાંત્રિકાએ પ્રથમ અર્થમાં આકષ ણુને મેટામાં માટે પ્રચેગ રાળ જન્મેજયે ચૈાજેલા મહાન સયજ્ઞ વખતે કર્યાં હતા. તેમણે આકષ ણુને લગતા મત્રોના પ્રયાગ કરવા માંડયો કે દૂર દૂર રહેલા સ આકર્ષાઈને યજ્ઞભૂમિ સમીપે આવવા લાગ્યા અને તે બધાને યજ્ઞમાં હેામવામાં આવ્યા. આ રીતે દુનિયાના ઘણાખરા સર્પોના નાશ કરવામાં આવ્યે. ૨૪૪ રાજા જન્મેજયના પિતાનું મૃત્યુ સદંશથી થયુ હતુ, એટલે તેણે સકુલના નાશ કરવાના વિચારથી જ આ યજ્ઞ ચેાજ્યેા હતેા. તેના પર આ માંત્રિક પ્રયાગને ખૂબ પ્રભાવ પડચા અને લેાકેા પણ મંત્રશક્તિનું પરિખળ જોઈ ને તાજુમ બની ગયા. ભારત બહારના દેશા ઉપર પણ તેની ભારે અસર પડી અને ત્યાં ક્રમે ક્રમે મત્રવિદ્યાના પ્રચાર થયા. અકમાં જેમ લાઠાને પેાતાના તરફ આકર્ષવાની એક પ્રકારની શક્તિ રહેલી છે, તેમ મનુષ્યમાં પણ ખીજાને પેાતાના તરફ્ આ વાની શક્તિ રહેલી છે. સતમહાત્માઓ, ધ ગુરુએ, દેશનાયકા તથા ક્લાકારે વગેરે. લેાકેાનું કેટલું આકષ ણ કરે છે? અન્ય શબ્દોમાં કહીએ તે તેમની લાકપ્રિયતાને આધાર આકષ ણુશક્તિ ઉપર રહેલ છે. આપણે પણ લેાકપ્રિય બનવું હોય તે આપણી આકષ ણુશક્તિ વધારવી જોઈ એ.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy