SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૧૮ સંબંદિવાકર મથ, સરસવ, ભિલામા, કૌચ ફળ, ગેળે અને આકડાનાં ફળ તથા રોલને ધૂપ દેવાથી માંકણુ, મચ્છર, સ, ઊંદર તથા વિષના કીટા એ બધા ઘર છોડીને-- યુદ્ધમાં કાયર ભાગે તેમ–ભાગી જાય છે. ' ' . (૧૬) પૃહીરવા સુમનક્ષત્રે, પામર મા धारयेद् दक्षिणे कर्ण, वृश्चिकानां भयं न हि ॥ શુભ નક્ષેત્રમાં અઘેડાનું મૂળ લાવીને જમણા કાનમાં ધારણ કરવાથી વીંછીને ભય રહેતું નથી, એટલે કે તેને વીંછી દંશ દેતા નથી.” (૧૭) પૃત્વ પુથન, અમૃતાકૂ રેતા तन्मालां धारयेतू कण्ठे सर्पविषभचं न हि ।। રવિવાર યુક્ત પુષ્યનક્ષત્રમાં ગળોનાં મૂળ લઈ આવવા. તેની માળા ધારણ કરવાથી સર્પના વિષને ભય રહેતું નથી.” (૧૮-૧૯) વાઘનું આક્રમણ અટકાવવાના બે મંત્રપ્રયે નીચે મુજબ છે – છે * * ટ્રી છો છો ! આ મંત્રનો દશહજાર જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી જરૂર પડતાં આ મંત્ર ૧૦૮ વાર બોલીને એક લેખંડનો ટૂકડે અભિ મંત્રિત કરો. તેને વાઘની સામે ફેંકવાથી તેનું મેટું 1 બંધ થઈ જાય છે અને તે સામે આવી આક્રમણ કરી. શકતે નથી.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy